આદર્શ વાયુ પર થરમોડાઇનેમિક અવસ્થાઓમાંથી પસાર થઈ ચક્રીય પ્રક્રિયા અનુભવે છે. આ અવસ્થાઓ સાથે સંકળાયેલ ઉષ્મા-ઊર્જા $(Q)$ અને કાર્ય $(W)$ નાં મૂલ્યો નીચે મુજબ છે :

$Q_1 = 6000 J, Q_2 = -5500 J,Q_3 = -3300 J, Q_4 = 3500 J,$

$W_1 = 2500 J, W_2 = -1000 J, W_3 = -1200 J, W_4 = x J $

વડે થતા ચોખ્ખા કાર્ય અને શોષાતી ચોખ્ખી ઉષ્માનો ગુણોત્તર $\eta$ છે, તો $x$ અને $\eta$ નાં મૂલ્યો અનુક્રમે ....... છે.

  • A

    $500; 7.5\%$

  • B

    $700; 10.5\%$

  • C

    $1000; 21\%$

  • D

    $1500; 15 \%$

Similar Questions

દિવાલ $A$ અને $B$ બે સ્તરના બનેલો છે. બે સ્તરની જાડાઈ સમાન છે પરંતુ પદાર્થ જુદા જુદા છે. $A$ ની ઉષ્માવાહકતા $B$ કરતા બમણી છે. સંતુલન સ્થિતિએ બે છેડાઓ વચ્ચેનો તાપમાનનો તફાવત $36°C$ છે. ત્યારે $A$ ની બંને સપાટી પર તાપમાનનો તફાવત .......... $^\circ \mathrm{C}$ થશે.

ત્રણ સળીયા સમાન પદાર્થના બનેલા છે અને તેના સમાન આડછેદને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. દરેક સળીયો સમાન લંબાઈનો છે. ડાબો અને જમણો છેડો અનુક્રમે $0°C$ અને $90°C $ રાખેલો છે. ત્રણેય સળિયાના જંકશનનું તાપમાન ...... $^oC$ થશે.

$100 °C$ તાપમાને રહેલ $1 gm$ વરાળ વડે $0 °C$ તાપમાને રહેલ ...... $gm$ બરફ પીગળે.(બરફની ગલનગુપ્ત ઉષ્મા $L = 80 cal/gm$ અને પાણીની ગુપ્ત ઉષ્મા $L' = 540 cal/gm$)

વાયુ માટે કયો આલેખ સમોષ્મી અને સમતાપીનો હશે.

જો કાળા પદાર્થનું તાપમાન $7°C$ થી $287°C$ જેટલુ થાય તો પદાર્થમાંથી ઉત્સર્જાતા ઊર્જાના દરમાં કેટલો વધારો થાય ?