$L $ બાજુના ધન બ્લોક ઘર્ષણાંક વાળી ખડબચડી સપાટી પર સ્થિર છે. બ્લોક પર સમક્ષિતિજ બળ $ F$ આપવામાં આવે છે. જો ઘર્ષણાંક પૂરતો ઉંચો છે તેથી બ્લોક ઉથલ્યા પહેલાં સરકતો નથી, બ્લોકને ઉથલાવા જરૂરી ન્યૂનત્તમ બળ ........ છે.
અનંત
$\frac{{mg}}{4}$
$\frac{{mg}}{2}$
$mg (1 - \mu)$
વિધાન - $1$ : વધતા કોણીય વેગથી $\omega$ થી ભ્રમણ અક્ષ પર ચાકગતિ કરતાં પદાર્થની જડત્વની ચાકમાત્રા $ I $ છે. તેનું કોણીય વેગમાન $L$ બદલાતું નથી. પરંતુ ગતિ ઊર્જા $K$ ઘટે છે. જો કોઈ ટોર્ક આપવામાં આવતું નથી.
વિધાન- $2$ : $L=I \omega$, ચાકગતિ ઊર્જા = $\frac{1}{2} I \omega ^2$
કણ કોણીય વેગમાન $ L $ થી નિયમિત વર્તૂળાકાર ગતિ કરે છે. જો કણની ગતિની આવૃતિ બમણી કરવામાં આવે અને ગતિ ઊર્જા અડધી કરવામાં આવે તો તેના કોણીય વેગમાનનું મૂલ્ય શોધો.
$1\ kg $ દળના ત્રણ સમાન ગોળાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. એકબીજાને અડતા ગોળાઓનું કેન્દ્ર સમાન સીધી રેખા પર છે. તો તેમના કેન્દ્રોને $ P,Q,R$ વડે દર્શાવવામાં આવે તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રથી $P$ નું અંતર કેટલું હશે?
ઢોળાવવાળા સમતલ પરતી ઘન નળાકાર સરક્યા વિના ગબડીને નીચે આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચા છે ?
કણ $L$ કોણીય વેગમાનથી નિયમિત વર્તૂળાકાર ગતિ કરે છે. જો કણની ગતિની આવૃત્તિ બમણી અને ગતિ ઊર્જા અડધી કરવામાં આવે ત્યારે કોણીય વેગમાન ...... થશે ?