જેમ દળ ક્રમાંક $A$ વધે તો ન્યુક્લિયસ સાથે સંબંધિત કઈ રાશિમાં ફેરફાર થશે નહિ?
દળ
કદ
ઘનતા
બંધન ઊર્જા
દરેક ન્યુકિલઆઈ માટે ઘનતા અચળ હોય છે.
સાયું વિધાન પસંદ કરો.
ન્યૂક્લિયસને ${ }_{Z}^{ A } X$ વડે દર્શાવવામાં આવે તો …
ન્યુક્લિયસ પ્રક્રિયામાં કોનું સંરક્ષણ થાય
નીચેની બે પ્રક્રિયાઓની $X$ અને $Y$ ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક અનુક્રમે …….
$(I)$ $_92^U{235} + _0n^1 \,X + 35^Br85 + 3 \,_0n^1$
$(II)$ $_3Li^6 + _1H^2 \,Y + _2He^4$
ન્યુકિલયસનું બે ન્યુકિલયર ભાગમાં વિભંજન થાય છે.તેમના વેગનો ગુણોતર $8:1$ છે. તો તેમના ન્યુકિલયર ત્રિજયાનો ગુણોતર ______ થશે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.