જેમ દળ ક્રમાંક $A$ વધે તો ન્યુક્લિયસ સાથે સંબંધિત કઈ રાશિમાં ફેરફાર થશે નહિ?
દળ
કદ
ઘનતા
બંધન ઊર્જા
સમસ્થાનિકો, સમદળીય, આઇસોટોન અને આઇસોમર ઉદાહરણ આપીને સમજાવો.
$192$ પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજયા કરતા અડધી ત્રિજયા ધરાવતા ન્યુક્લિયસનો પરમાણુ દળાંક.......
$\alpha$ - કણોનું દળ ........છે.
જેમ $H-$ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન સ્થિતવિધુતીય બળો વડે બંધાયેલા હોય છે તેમ ડયુટેરોન ન્યુક્લિયસમાં પ્રોટોન $(p)$ અને ન્યૂટ્રોન $(n)$, ન્યુક્લિયર બળથી બંધાયેલા છે. જો આ ન્યુક્લિયર બળ $F = \frac{1}{{4\pi { \in _0}}}\frac{{e{'^2}}}{r}$ જેવાં કુલંબ સ્થિતિમાનના સ્વરૂપનું હોય (જ્યાં $e' =$ અસરકારક વિધુતભાર) તો $\frac{{e'}}{e}$ ના મૂલ્યનો અંદાજ મેળવો (ડ્યુટેરોનની બંધનઊર્જા $2.2 \,MeV$ છે.)
$A$ દળક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા $R$ એ $R =\left(1.3 \times 10^{-15}\right) A ^{1 / 3}\, m$ સૂત્ર પરથી મેળવી શકાય છે. આ સૂત્રને અનુસરવામાં આવે તો ન્યુક્લિયસની દળ ઘનતા કયા ક્રમની હશે?
$\left( M _{\text {prot. }} \cong M _{\text {neut. }}=1.67 \times 10^{-27} kg \right)$