વિધાન $- I :$ જો શ્રેણીના $n$ પદોનો સરવાળો $6n^2 + 3n + 1$ થાય, તો તે સમાંતર શ્રેણી હોય

વિધાન $-II :$ સમાંતર શ્રેણીના $n$ પદોનો સરવાળો હંમેશા $an^2 + bn$ સ્વરૂપમાં હોય.

  • A

    વિધાન$- I$ સાચું છે. વિધાન$-II$ સાચું છે. વિધાન$-I$ એ વિધાન$-II$ ની સાચી સમજૂતી છે.

  • B

    વિધાન$- I$ સાચું છે. વિધાન$-II$ સાચું છે. વિધાન$-II$ એ વિધાન$-I$ ની સાચી સમજૂતી નથી.

  • C

    વિધાન$- I$ સાચું છે. વિધાન$-II$ ખોટું છે.

  • D

    વિધાન$- I$ ખોટું છે. વિધાન$-II$ સાચું છે.

Similar Questions

શ્રેણી $S = 1 -2 + 3\, -\, 4 … n$ પદો , માટે 

વિધાન $-1$ : શ્રેણીનો સરવાળો $n$ પર આધારિત છે , i.e. જ્યાં તે યુગ્મ કે અયુગ્મ હોય 

વિધાન $-2$ : શ્રેણીનો સરવાળો  $-\frac {n}{2}$  જ્યાં $n$ એ કોઈ યુગ્મ પૂર્ણાક છે 

જો કોઈ વાસ્તવિક $x$ માટે $1, \log _{10}\left(4^{x}-2\right)$ અને $\log _{10}\left(4^{x}+\frac{18}{5}\right)$ એ સમાંતર શ્રેણીમાં હોય  તો  $\left|\begin{array}{ccc}2\left(x-\frac{1}{2}\right) & x-1 & x^{2} \\ 1 & 0 & x \\ x & 1 & 0\end{array}\right|$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]

જો સમાંતર શ્રેણીનું $10^{\text {th }}$ મુ પદ $\frac{1}{20}$ અને તેનું $20^{\text {th }}$ મુ પદ $\frac{1}{10},$ હોય તો પ્રથમ  $200$ પદોનો સરવાળો મેળવો.

  • [JEE MAIN 2020]

સમાંતર શ્રેણીનું $p$ મું પદ $q$ અને $q$ મું પદ $p$ હોય, તો તેનું $r$ મું પદ...... થશે.

જો $S_n$ એ સમાંતર શ્રેણીના પ્રથમ $n$ પદનો સરવાળો દર્શાવે છે અને  $S_4 = 16$ અને $S_6 = -48$, હોય તો  $S_{10}$ મેળવો.

  • [JEE MAIN 2019]