વિધાન $- I :$ જો શ્રેણીના $n$ પદોનો સરવાળો $6n^2 + 3n + 1$ થાય, તો તે સમાંતર શ્રેણી હોય

વિધાન $-II :$ સમાંતર શ્રેણીના $n$ પદોનો સરવાળો હંમેશા $an^2 + bn$ સ્વરૂપમાં હોય.

  • A

    વિધાન$- I$ સાચું છે. વિધાન$-II$ સાચું છે. વિધાન$-I$ એ વિધાન$-II$ ની સાચી સમજૂતી છે.

  • B

    વિધાન$- I$ સાચું છે. વિધાન$-II$ સાચું છે. વિધાન$-II$ એ વિધાન$-I$ ની સાચી સમજૂતી નથી.

  • C

    વિધાન$- I$ સાચું છે. વિધાન$-II$ ખોટું છે.

  • D

    વિધાન$- I$ ખોટું છે. વિધાન$-II$ સાચું છે.

Similar Questions

સમાંતર શ્રેણી $b_{1}, b_{2}, \ldots,$ $b_{ m }$ નો સામાન્ય તફાવત એ સમાંતર શ્રેણી $a _{1}, a _{2}, \ldots, a _{ n }$ ના સામાન્ય તફાવત કરતાં $2$ વધારે છે જો $a _{40}=-159, a _{100}=-399$ અને $b _{100}= a _{70},$ હોય તો  $b _{1}$ ની કિમત શોધો.

  • [JEE MAIN 2020]

જો $1,\,{\log _9}\,\left( {{3^{1 - x}}\, + \,2} \right),\,\,{\log _3}\,\left( {{{4.3}^x}\, - \,1} \right)$

સમાંતર શ્રેણીમાં ,હોય  તો ${\text{x  =  }}........$

અહી $\mathrm{a}_{1}, \mathrm{a}_{2}, \mathrm{a}_{3}, \ldots$ એ સમાંતર શ્રેણીમાં છે. જો  $\frac{a_{1}+a_{2}+\ldots+a_{10}}{a_{1}+a_{2}+\ldots+a_{p}}=\frac{100}{p^{2}}, p \neq 10$ હોય તો  $\frac{a_{11}}{a_{10}}$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]

જો સમાંતર શ્રેણી $2, 5, 8, ..$ ના પ્રથમ $2n$ પદોનો સરવાળો એ સમાંતર શ્રેણી $57, 59, 61, ..$ ના પ્રથમ $n$ પદોના સરવાળા બરાબર હોય, તો $n =…$

જો $x,y,z$ સમાંતર શ્રેણીમાં હોય અને ${\tan ^{ - 1}}x,{\tan ^{ - 1}}y$ અને ${\tan ^{ - 1}}z$ પણ કોઇ સમાંતર શ્રેણીમાં હોય તો

  • [JEE MAIN 2013]