$52$ પત્તામાંથી એક પત્તુ યાદચ્છિક પસંદ કરતાં તે પત્તું રાજા હોય કે ચોકટનું હોય તેની સંભાવના $…….. $છે.

  • A

    $\frac{1}{{26}}$

  • B

    $\frac{3}{{26}}$

  • C

    $\frac{4}{{13}}$

  • D

    $\frac{3}{{13}}$

Similar Questions

પેટી $A$ માં છ લાલ અને ચાર કાળા દડા છે અને પેટી $B$ માં ચાર લાલ અને છ કાળા દડા છે.જો એક દડો પેટી $A$ માંથી યાદ્રચ્છિક રીતે પસંદ કરી ને પેટી $B$ માં મુકવામાં આવે છે.અને પછી એક દડો પેટી $B$ માંથી યાદ્રચ્છિક રીતે પસંદ કરી ને પેટી $A$ માં મુકવામાં આવે છે.હવે જો એક દડો પેટી $A$ માંથી યાદ્રચ્છિક રીતે પસંદ કરતાં તે લાલ હેાય તેની સંભાવના મેળવો.

  • [IIT 1988]

એક થેલામાં $4$ લાલ, $5$ સફેદ અને $6$ કાળા દડા છે. ત્રણ દડા યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો તેઓ ભિન્ન રંગના હોવાથી સંભાવના કેટલી થાય ?

જો $A$,$B$ અને $C$ એ ત્રણ ઘટના એવી છે કે જેથી $P\left( {A \cap \bar B \cap \bar C} \right) = 0.6$, $P\left( A \right) = 0.8$ અને  $P\left( {\bar A \cap B \cap C} \right) = 0.1$ થાય તો $P$(ઘટના $A$,$B$ અને $C$ માંથી ઓછામા ઓછા બે થાય) તેની કિમત મેળવો. 

પૂણાંકો $\{1,2,3, \ldots \ldots . .50\}$ માંથી એક પૂણાંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરાયેલ પૂર્ણાંક એ $4$, $6$ અને $7$ માંથી ઓછામાં ઓછા એકનો ગુણિ હોવાની સંભાવના............................. છે. 

  • [JEE MAIN 2024]

નારંગીના ખોખામાંથી યાચ્છિક રીતે પુરવણી વગર ત્રણ નારંગી પસંદ કરીને તે ખોખાને તપાસવામાં આવે છે. જો તમામ ત્રણ નારંગીઓ સારી હોય, તો ખોખાના વેચાણ માટે સ્વીકાર કરાય છે, અન્યથા તેનો અસ્વીકાર કરવામાં આવે છે. જો ખોખામાં સમાવિષ્ટ $15$ નારંગી પૈકી $12$ સારી અને $3$ ખરાબ હોય, તો તેને વેચાણ માટે મંજૂરી મળે તેની સંભાવના શોધો.