- Home
- Standard 11
- Mathematics
13.Statistics
normal
જો આપેલ દરેક $n$ અવલોકનો ને કોઈ ધન સંખ્યા $'k'$ વડે ગુણવવામાં આવે તો નવા અવલોકનોના ગણ માટે
A
વિચરણ બદલાય નહીં
B
નવો વિચરણ એ જૂના વિચરણ કરતાં $k$ ગણો થાય
C
પ્રમાણિત વિચલન બદલાય નહીં
D
નવું પ્રમાણિત વિચલન એ જૂના પ્રમાણિત વિચલન કરતાં $k$ ગણું થાય
Solution
Variance will be multiplied by $k^2$. $S.D$. will be multiplied by $k$.
Standard 11
Mathematics
Similar Questions
જો સંભાવના વિતરણ
વર્ગ: | $0-10$ | $10-20$ | $20-30$ | $30-40$ | $40-50$ |
આવૃતિ | $2$ | $3$ | $x$ | $5$ | $4$ |
નો મધ્યક $28$ હોય,તો તેનું વિચરણ $………$ છે.
આવૃતી વિતરણ
$\mathrm{x}$ | $\mathrm{x}_{1}=2$ | $\mathrm{x}_{2}=6$ | $\mathrm{x}_{3}=8$ | $\mathrm{x}_{4}=9$ |
$\mathrm{f}$ | $4$ | $4$ | $\alpha$ | $\beta$ |
માં જો મધ્યક અને વિચરણ અનુક્રમે $6$ અને $6.8$ છે. જો $x_{3}$ એ $8$ માંથી $7$ કરવામાં આવે છે તો નવી માહિતીનો મધ્યક મેળવો.