જો આપેલ દરેક $n$ અવલોકનો ને કોઈ ધન સંખ્યા $'k'$ વડે ગુણવવામાં આવે તો નવા અવલોકનોના ગણ માટે 

  • A

    વિચરણ બદલાય નહીં 

  • B

    નવો વિચરણ એ જૂના વિચરણ કરતાં $k$ ગણો થાય 

  • C

    પ્રમાણિત વિચલન બદલાય નહીં 

  • D

    નવું પ્રમાણિત વિચલન એ જૂના પ્રમાણિત વિચલન કરતાં $k$ ગણું થાય 

Similar Questions

અવલોકનો $^{10}C_0$ , $^{10}C_1$ , $^{10}C_2$ ,.... $^{10}C_{10}$ નો વિચરણ મેળવો. 

$5$ અવલોકન વાળી માહિતીનો મધ્યક અને વિચરણ અનુક્રમે  $5$ અને $8$ છે. જો  $3$ અવલોકનો $1,3,5$ હોય તો  બાકીના બે અવલોકનોનો ઘનનો સરવાળો મેળવો.

  • [JEE MAIN 2023]

ધોરણ $11$ ના એક સેક્શનમાં વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજન માટે નીચે પ્રમાણે માહિતી મળી છે : શું આપડે કહી શકીએ કે વજનનું વિચરણ ઊંચાઈના વિચરણ કરતાં વધુ છે ?

 

ઊંચાઈ

વજન

મધ્યક

$162.6\,cm$ $52.36\,kg$
વિચરણ $127.69\,c{m^2}$ $23.1361\,k{g^2}$
 

જો પાંચ અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે $\frac{24}{5}$ અને $\frac{194}{25}$ હોય તથા પ્રથમ ચાર અવલોકનોનું મધ્યક $\frac{7}{2}$ હોય, તો પ્રથમ ચાર અવલોકનોનું વિચરણ......................થાય.

  • [JEE MAIN 2024]

જો તો  વિચરણ $\sigma^2$ =................................

$x_i$ $0$ $1$ $5$ $6$ $10$ $12$ $17$
$f_i$ $3$ $2$ $3$ $2$ $6$ $3$ $3$

 

  • [JEE MAIN 2024]