એક કોપર અને બીજી બ્રાસ ધાતુ વાપરીને એક દ્વિધાત્વિય પટ્ટી બનાવવામાં આવે છે.આ બે ધાતુના રેખીય પ્રસરણાંક ${\alpha _C}$ અને ${\alpha _{B}}$ છે.ગરમ કરતાં પટ્ટીના તાપમાનમા $\Delta T$ જેટલો વધારો થાય અને પટ્ટી વળીને $R$ ત્રિજ્યાની ચાપ બનાવે તો $R$...
$\Delta T$ ના સમપ્રમાણમાં
$\Delta T$ ના વ્યસ્ત પ્રમાણમાં
$|{\alpha _B} - {\alpha _C}|$ ના વ્યસ્ત પ્રમાણમાં
$(B)$ અને $(C)$ બંને
બ્રાસની તક્તી સ્ટિલ પ્લેટના છિદ્રમાં સરળતાથી ફિટ થઈ જાય છે. છિદ્રમાંથી તક્તીને ઢીલી કરવા માટે તંત્રને …….
પાત્રનો રેખીય તાપમાન પ્રસરળાંક કે જે પારાથી ભરેલ છે તે $1 \times 10^{-5} /^{\circ} C$ છે. જો પાત્રને ગરમ કરવાથી પારો સહેજ પણ છલકાતો નથી. તો પારાનો ઘન કદ પ્રસરણ અચળાંક કેટલો હશે ?
જ્યારે પાણીને $0\,^oC$ થી $10\,^oC$ સુધી ગરમ કરવામાં આવે, તો તેનાં કદમાં કેવો ફેરફાર થશે ?
$\alpha _V$ કોને કહે છે ? તેના મૂલ્યનો આધાર શેના પર છે ? તેનો એકમ લખો.
$4\,^oC$ તાપમાનવાળા પાણીનો કદ પ્રસરણાંક શૂન્ય શાથી હોય છે ?