એક પદાર્થ હવામાં ગતિ કરીને પૃથ્વી પર પડે છે, તો પતન દરમિયાન તેની યાંત્રિકઊર્જા અચળ રહેશે ? તમારા જવાબનું સમર્થન કરો.
ના, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ માત્ર અવરોધ બળની ગેરહાજરીમાં જ સાચો છે. હવાના અવરોધ બળ વિરૂદ્ધ તેની ઊર્જાનો થોડોક ભાગ વપરાય છે અને આ અવરોધ બળ એ સંરક્ષીબળ છે તેથી તેની ગતિઉર્જામાં થતો વધારો એ ગુમાવેલ સ્થિતિઉર્જા કરત્તાં ઓછો હોય છે.
$\therefore$ ગતિઊર્જામાં વધારો $<$ ગુમાવેલી સ્થિતિઊર્જા
$m_1,m_2 $ દળોના બે પદાર્થો પ્રારંભિક વેગ $u_1 $ અને $u_2 $ થી ગતિ કરે છે. તેમની અથડામણને કારણે તે બે માંથી એક કણ $\varepsilon $ જેટલી ઊર્જાનું શોષણ કરીને ઉત્તેજિત થઇને ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે. જો કણોના અંતિમ વેગો $v_1$ અને $v_2$ હોય, તો
$m$ દળ ધરાવતો એક પદાર્થ $r$ ત્રિજ્યા ધરાવતી અર્ધગોળાકાર સપાટી વાળી દીવાલ પર સરકે છે. તો સપાટીની નીચેના બિંદુએ તેનો વેગ કેટલો થાય?
હિલિયમ ભરેલ બલૂન ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ ઊંચે ચઢતાં તેની સ્થિતિઊર્જા વધે છે. જેમ-જેમ તે ઊંચે ચઢે તેમ-તેમ તેની ઝડપમાં પણ વધારો થાય છે. આ હકીકતનું યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ સાથે કેવી રીતે સમાધાન (સમજૂતી) કરશો ? હવાની ચાનતા અસરને અવગણો અને હવાની ઘનતા અચળ ધારો.
ઊર્જા સંરક્ષણનો નિયમ શું નિર્દેંશ કરે છે?
અસંરક્ષીબળો માટે યાંત્રિકઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત લખો.