પ્રવાહીમાં પદાર્થ તરે છે,પાત્રને મુકત પતન કરાવતાં પ્રવાહી દ્વારા લાગતું ઉત્પલાવક બળ કેટલું થાય ?

60-5

  • [IIT 1982]
  • A

    શૂન્ય

  • B

    ખસેડેલા પ્રવાહીના વજન જેટલું

  • C

    પદાર્થના હવામાં વજન જેટલું

  • D

    પદાર્થ ડૂબેલો હોય,ત્યારે તેના વજન જેટલું

Similar Questions

પ્રવાહી ભરેલું પાત્ર, પ્રવાહી ઢોળાય નહીં તેમ મુક્તપતન કરે છે, તો તેના માટે આર્કિમિડિઝના સિદ્ધાંતનું પાલન થશે ? તે સમજાવો ?

આર્કિમિડિઝનો સિદ્ધાંત લખો અને સાબિત કરો.

આર્કિમિડિઝનો સિદ્ધાંત લખો.

પદાર્થ પ્રવાહીમાં કોઈ ઊંડાઈએ ક્યારે સ્થિર રહે છે? તે જાણવો ?

પાત્ર $A$ ને પ્રવેગ આપતા પ્રવાહીની સ્થિતિ કયા પાત્ર જેવી થાય?

  • [IIT 1981]