એક વાયુને સમતાપી સંકોચન કરાવીને તેના મૂળ કદથી અડધું કદ કરવામાં આવે છે.જો આ વાયુને જુદી રીતે સમોષ્મી સંકોચન દ્વારા ફરીથી તેનું કદ અડધું કરવામાં આવે, તો ...........
વાયુને સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન કરવામાં વધારે કાર્યની જરૂર પડે છે.
વાયુને સમતાપી પ્રક્રિયા દ્વારા સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન માટે સમાન કાર્યની જરૂર પડે છે.
સમતાપી પ્રક્રિયા દ્વારા સંકોચન કરે અથવા સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન કરે,ત્યારે કઇ પ્રક્રિયામાં વધારે કાર્યની જરૂર પડશે,તે વાયુની પરમાણુની રચના પર આધારિત છે.
વાયુને સમતાપીય પ્રક્રિયા દ્વારા સંકોચન કરવામાં વધારે કાર્યની જરૂર પડે.
આદર્શ વાયુ માટે આપેલ તાપમાન $T$ માટે $\gamma = \frac{{{C_p}}}{{{C_v}}} = 1.5$ છે.જો વાયુને પોતાના કદથી ચોથા ભાગના કદમાં સ્મોષ્મિ રીતે સંકોચવામાં આવે તો અંતિમ તાપમાન ...... $T$ થાય.
વિધાન $-1$ : સમોષ્મી પ્રક્રિયામાં ગેસની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કાર્ય બરાબર હોય.
વિધાન $-2$ : સમોષ્મી પ્રક્રિયામાં ગેસનું તાપમાન અચળ રહે.
આકૃતિમાં દર્શાવેલ $P-V$ આલેખમાં સમાન વાયુ માટે બે જુદા-જુદા સમોષ્મી પથો બે સમતાપીય વક્રોને છદે છે. $\frac{V_a}{V_d}$ ગુણોત્તર અને $\frac{V_s}{V_c}$ ગુણોત્તર વચ્ચેનો સંબંધ. . . . . . . છે.
એક એક પરમાણ્વિક વાયુનું દબાણ $P$, કદ $V$ અને તાપમાન $T$ ને સમતાપી રીતે વિસ્તરણ કરવામાં આવે તો તેનું કદ $2V$ અને અંતિમ દબાણ $P_i$ થાય.જો તે જ વાયુને સમોષ્મી રીતે વિસ્તરણ કરવામાં આવે તો તેનું કદ $2V$ અને અંતિમ દબાણ $P_a$ થાય તો ગુણોત્તર $\frac{{{P_a}}}{{{P_i}}}$ કેટલો થાય?
સમોષ્મી અને સમતાપી પ્રક્રિયાના આલેખનો ઢાળનો ગુણોત્તર કેટલો થાય?