એક વાયુને સમતાપી સંકોચન કરાવીને તેના મૂળ કદથી અડધું કદ કરવામાં આવે છે.જો આ વાયુને જુદી રીતે સમોષ્મી સંકોચન દ્વારા ફરીથી તેનું કદ અડધું કરવામાં આવે, તો ...........

  • [NEET 2016]
  • A

    વાયુને સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન કરવામાં વધારે કાર્યની જરૂર પડે છે.

  • B

    વાયુને સમતાપી પ્રક્રિયા દ્વારા સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન માટે સમાન કાર્યની જરૂર પડે છે.

  • C

    સમતાપી પ્રક્રિયા દ્વારા સંકોચન કરે અથવા સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન કરે,ત્યારે કઇ પ્રક્રિયામાં વધારે કાર્યની જરૂર પડશે,તે વાયુની પરમાણુની રચના પર આધારિત છે.

  • D

    વાયુને સમતાપીય પ્રક્રિયા દ્વારા સંકોચન કરવામાં વધારે કાર્યની જરૂર પડે.

Similar Questions

આદર્શ વાયુ માટે આપેલ તાપમાન $T$ માટે $\gamma  = \frac{{{C_p}}}{{{C_v}}} = 1.5$ છે.જો વાયુને પોતાના કદથી ચોથા ભાગના કદમાં સ્મોષ્મિ રીતે સંકોચવામાં આવે તો અંતિમ તાપમાન ...... $T$ થાય.

  • [AIEEE 2012]

વિધાન $-1$ : સમોષ્મી પ્રક્રિયામાં ગેસની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કાર્ય બરાબર હોય.

વિધાન $-2$ :  સમોષ્મી પ્રક્રિયામાં ગેસનું તાપમાન અચળ રહે.

  • [AIEEE 2012]

આકૃતિમાં દર્શાવેલ $P-V$ આલેખમાં સમાન વાયુ માટે બે જુદા-જુદા સમોષ્મી પથો બે સમતાપીય વક્રોને છદે છે. $\frac{V_a}{V_d}$ ગુણોત્તર અને $\frac{V_s}{V_c}$ ગુણોત્તર વચ્ચેનો સંબંધ. . . . . . . છે.

  • [JEE MAIN 2024]

એક એક પરમાણ્વિક વાયુનું દબાણ $P$, કદ $V$ અને તાપમાન $T$ ને સમતાપી રીતે વિસ્તરણ કરવામાં આવે તો તેનું કદ $2V$ અને અંતિમ દબાણ $P_i$ થાય.જો તે જ વાયુને સમોષ્મી રીતે વિસ્તરણ કરવામાં આવે તો તેનું કદ $2V$ અને અંતિમ દબાણ $P_a$ થાય તો ગુણોત્તર $\frac{{{P_a}}}{{{P_i}}}$ કેટલો થાય?

  • [AIEEE 2012]

સમોષ્મી અને સમતાપી પ્રક્રિયાના આલેખનો ઢાળનો ગુણોત્તર કેટલો થાય?