$STP$ પર વાયુઓના મિશ્રણને સચાનક તેના મૂળ કદના $\frac{1}{9}$ મા ભાગ જેટલું સંકોચન કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન ......... $^{\circ} C$ છે. (જ્યાં $\gamma=1.5$ છે)

  • A

    $300$

  • B

    $546$

  • C

    $420$

  • D

    $872$

Similar Questions

વિધાન : સમોષ્મી વિસ્તરણમાં હમેશા તાપમાન ઘટે

કારણ :  સમોષ્મી પ્રક્રિયામાં કદ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય

  • [AIIMS 2011]

એક દ્વિ-પરમાણ્વિક $\left(\gamma=\frac{7}{5}\right)$ નું દબાણ $P _1$ અને ઘનતા $d _1$ એક અચળ સમોષ્મી પ્રક્રિયા દરમ્યાન અચાનક બદલાઈને $P _2\left( > P _1\right)$ અને $d _2$ થાય છે. વાયુનું તાપમાન વધે છે અને મૂળ તાપમાન કરતાં .......... ગણું થાય છે. $(\frac{ d _2}{ d _1}=32$ આપેલ છે.)

  • [JEE MAIN 2022]

એક વાયુ માટેની એક ચક્રીય પ્રક્રિયા $(A\,B\,C\,D\,A)$ માં બે સમદાબી, એક સમકદ અને એક સમતાપી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને $P-V$ ગ્રાફમાં કેવી રીતે દર્શાવાય?

  • [JEE MAIN 2013]

$NTP$ એ રહેલા વાયુનું સંકોચન કરી કદ ચોથા ભાગનું કરવામાં આવે છે.જો $ \gamma $ = $ \frac{3}{2} $ હોય,તો અંતિમ દબાણ .......   વાતાવરણ થશે?

એક એન્જિન (પિસ્ટન સાથે નળાકારમાં એક મોલ આદર્શ વાયુ ભરીને બનેલું) નીચે આકૃતિમાં દર્શાવેલ ચક્રને અનુસરે છે. ચકના દરેક વિભાગમાં પરિસર સાથે એન્જિન વડે વિનિમય કરતી ઉષ્મા શોધો. ${C_v} = \frac{3}{2}R$

$(a)$  $A$ થી $B$ : કદ અચળ $(b)$ $B$ થી $C$: દબાણ અચળ $(c)$ $C$ થી $D$: સમોષ્મી પ્રસર $(d)$ $D$ થી $A$ : દબાણ અચળ