$r$ ત્રિજયાનો એક નાનો ગોળો સ્થિર સ્થિતિમાંથી એક સ્નિગ્દ્ય પ્રવાહીમાં પડે છે. સ્નિગ્દ્ય બળના પરીણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જયારે આ ગોળો તેની ટર્મીનલ વેગ પ્રાપ્ત કરશે, ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર ......... ને ચલે છે.

  • [NEET 2018]
  • A

    $r^3$

  • B

    $\;$$r^2$

  • C

    $r^4$

  • D

    $\;$$r^5$

Similar Questions

વિધાન : વરસાદના ટીપાં ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે.

કારણ : ગતિની દિશામાં લાગતું અચળ બળ અને વેગ પર આધાર રાખતું ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું બળ  હમેશા ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે.

  • [AIIMS 2011]

સ્નિગ્ધ પ્રવાહીમાં પદાર્થ જ્યારે શિરોલંબ રીતે પડતો હોય ત્યારે તેના પર બળ $F = -kv$ ($k$ અચળાંક છે) લાગે તો તેના માટે વેગ $v$ અને પ્રવેગ $a$ માટેનો સાચો ગ્રાફ નીચેનામાથી કયો થશે?

  • [JEE MAIN 2016]

શ્યાનતાનો કોઈ એક વ્યવહારીક ઉપયોગ જણાવો.

$6\,mm$ વ્યાસ ધરાવતો એક હવાનો પરપોટો $1750\,kg / m ^3$ ની ધનતા ધરાવતા દ્વાવણમાંથી $0.35\,cm / s$. ના દરે એકધારી રીતે ઉપર તરફ જાય છે. દ્રાવણનો સ્નિગધતા અંક (હવાની ધનતાને અવગણતા) $......Pas$ છે. ($g =10\,m / s ^2$ or $ms ^{-2}$ આપેલ છે.)

  • [JEE MAIN 2023]

$0.1\,mm$ ત્રિજ્યા અન $10^{4} \,kg m ^{-3}$ ની ધનતા ધરાવતો એક નાનો ગોલીય બોલ પાણી ભરેલી ટાંકીમાં દાખલ થતાં પહેલાં ગુરુત્વાકર્ષણની અસર હેઠળ $h$ જેટલું અંતર કાપે છે. જો પાણીમાં દાખલ થયા બાદ બોલનો વેગ બદલાતો ના હોય તો $h$ નું મૂલ્ય ........... $m$ હશે.

  • [JEE MAIN 2022]