જે દ્રાવણ $0.1$ $M$ ${H_2}S$ અને $0.3$ $M$ $HCl$ ધરાવતું હોય તેમાં $\left[ {{S^{ - 2}}} \right]$ અને $\left[ {H{S^{ - 2}}} \right]$ ગણો.

[ ${H_2}S$ નો ${K_a}\left( 1 \right) = 1.0 \times {10^{ - 7}}$ અને ${K_a}\left( 2 \right) = 1.3 \times {10^{ - 13}}$ ]

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$4.0$

Similar Questions

$298$ $K$ તાપમાને ${\left( {C{H_3}} \right)_2}NH$ ને ${K_b} = 5.4 \times {10^{ - 4}}$ છે તેના $0.25$ $M$ દ્રાવણની $pH$ ગણો.

$25\,°C$, એ શુદ્ધ પાણીનું વિયોજન અચળાંક = .......

જો ઍસિટિક ઍસિડના $p K_{ a }$ નું મૂલ્ય $4.74$ હોય તો $0.05$ $M$ ઍસિટિક ઍસિડનો આયનીકરણ અંશ ગણો. જો તેનું દ્રાવણ $(a)$ $0.01$ $M$ $HCl$ અને $(b)$ $0.1$ $M$ $HCl$ ધરાવતું હોય તો તેનો વિયોજન અંશ કઈ રીતે અસર પામશે ?

$HA \left( K _{ a }=2.0 \times 10^{-6}\right)$ નિર્બળ એસિડના $0.01$ મોલ $1.0\, L$ $0.1\, M\, HCl$ દ્રાવણમાં ઓગળવામાં આવે છે. $HA$ દ્રાવણનો વિયોજન અંશ  ............. $\times 10^{-5}$ છે.

[$HA$ ઉમેરવા પર કદમાં ફેરફારને અવગણો. ધારો વિયોજન અંશ $<< 1]$

  • [JEE MAIN 2021]

$0.1\,M$ $CH_3COOH$ ના દ્રાવણનો વિયોજન અંશ $1.32 \times 10^{-2}$ છે. તો તેનો વિયોજન અચળાંક શું થશે ?