ડાયમિથાઇલ એમાઇનનો આયનીકરણ અચળાંક $5.4 \times 10^{-4}$ છે. તેના $0.02$ $M$ દ્રાવણમાં તેનો આયનીકરણ અંશ ગણો. જો દ્રાવણ $0.1 \,M$ $NaOH$ ધરાવતું હોય તો ડાયમિથાઇલ એમાઇનનું કેટલા ટકા આયનીકરણ થયું હશે ?
$K_{b}=5.4 \times 10^{-4}$
$c=0.02\, M$
Then, $\alpha=\sqrt{\frac{K_{b}}{c}}$
$=\sqrt{\frac{5.4 \times 10^{-4}}{0.02}}$
$=0.1643$
Now, if $0.1 \,M$ of $NaOH$ is added to the solution, then $NaOH$ (being a strong base) undergoes complete ionization.
$NaOH _{(a q)} \longleftrightarrow Na ^{+}_{(aq)}+ OH _{(aq)}^{-}$
$0.1\,M$ $0.1\,M$
And,
${\left( {C{H_3}} \right)_2}NH\quad + \quad {H_2}O \leftrightarrow \quad {\left( {C{H_3}} \right)_2}NH_2^ + + \quad OH$
$(0.02-x)$ $x$ $x$
$;0.02\,M$ $;0.1\,M$
Then, $\left[\left( CH _{3}\right)_{2} NH _{2}^{+}\right]=x$
$\left[ OH ^{-}\right]=x+0.1 ; 0.1$
$\Rightarrow K_{b}=\frac{\left[\left( CH _{3}\right)_{2} NH _{2}^{+}\right]\left[ OH ^{-}\right]}{\left[\left( CH _{3}\right)_{2} NH \right]}$
$5.4 \times 10^{-4}=\frac{x \times 0.1}{0.02}$
$x=0.0054$
It means that in the presence of $0.1\, M\, NaOH , 0.54 \%$ of dimethylamine will get dissociated.
$25\,°C$, એ શુદ્ધ પાણીનું વિયોજન અચળાંક = .......
નિર્બળ એસિડ $HA$ માટે વિયોજન અચળાંક ${10^{ - 9}}$ છે, તો તે $0.1\, M $ દ્રાવણની $\,\,pOH$ કેટલી થશે?
એસિડ $H_2A$ ના પ્રથમ અને દ્વિતીય આયનીકરણ અચળાંક અનુક્રમે $1.0 \times 10^{-5}$ અને $5.0 \times 10^{-10}$ છે. તો એસિડનો કુલ વિયોજન અચળાંક.....
જો $25°$ સે. એ ફ્લોરાઈડ આયનની $pK_b\, 10$, હોય તો તેજ તાપમાને પાણીમાં હાઇડ્રોક્લોરીક એસિડનો આયનીક અચળાંક = .......?
પિરિડીનની ..... ટકાવારી તે $0.10\, M$ જલીય પિરિડીન દ્રાવણમાં પિરીડિનિયમ આયન$(C_5H_5N^+H)$ બનાવે છે $($ $C_5H_5N = 1.7 \times 10^{-9}$ માટે $K_b)$