ડાયમિથાઇલ એમાઇનનો આયનીકરણ અચળાંક $5.4 \times 10^{-4}$ છે. તેના $0.02$ $M$ દ્રાવણમાં તેનો આયનીકરણ અંશ ગણો. જો દ્રાવણ $0.1 \,M$ $NaOH$ ધરાવતું હોય તો ડાયમિથાઇલ એમાઇનનું કેટલા ટકા આયનીકરણ થયું હશે ?
$K_{b}=5.4 \times 10^{-4}$
$c=0.02\, M$
Then, $\alpha=\sqrt{\frac{K_{b}}{c}}$
$=\sqrt{\frac{5.4 \times 10^{-4}}{0.02}}$
$=0.1643$
Now, if $0.1 \,M$ of $NaOH$ is added to the solution, then $NaOH$ (being a strong base) undergoes complete ionization.
$NaOH _{(a q)} \longleftrightarrow Na ^{+}_{(aq)}+ OH _{(aq)}^{-}$
$0.1\,M$ $0.1\,M$
And,
${\left( {C{H_3}} \right)_2}NH\quad + \quad {H_2}O \leftrightarrow \quad {\left( {C{H_3}} \right)_2}NH_2^ + + \quad OH$
$(0.02-x)$ $x$ $x$
$;0.02\,M$ $;0.1\,M$
Then, $\left[\left( CH _{3}\right)_{2} NH _{2}^{+}\right]=x$
$\left[ OH ^{-}\right]=x+0.1 ; 0.1$
$\Rightarrow K_{b}=\frac{\left[\left( CH _{3}\right)_{2} NH _{2}^{+}\right]\left[ OH ^{-}\right]}{\left[\left( CH _{3}\right)_{2} NH \right]}$
$5.4 \times 10^{-4}=\frac{x \times 0.1}{0.02}$
$x=0.0054$
It means that in the presence of $0.1\, M\, NaOH , 0.54 \%$ of dimethylamine will get dissociated.
$HA$ એસિડનું આયોનાઇઝ $HA $ $\rightleftharpoons$ $ H^+ + A^-$ $1.0$ મોલર દ્રાવણની $pH = 5$ છે તો વિયોજન અચળાંક = ......
નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક $({K_b})$ નું સૂત્ર તારવો.
$1.0\, M\, HCl$ ધરાવતા $0.1 \,M $ એસિટીક એસિડ દ્રાવ્યમાં એસિટેટ આયનની સાંદ્રતા કેટલી ? $[$$K_a$ = $2 \times10^{-5}$$]$ $? $
નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક ${K_b}$ ની લાક્ષણિકતા અને ઉપયોગો આપો.
$0.10$ $M$ એમોનિયા દ્રાવણની $pH$ ગણો. આ દ્રાવણના $50.0$ $mL$ દ્રાવણમાં $25.0$ $mL$ $0.10$ $M$ $HCl$ ઉમેરવામાં આવે પછી મળતી $pH$ ગણો. એમોનિયાનો વિયોજન અચળાંક $K_{b}=1.77 \times 10^{-5}$