પૃષ્ઠપક્ષીય પર્ણનું અધિસ્તર :
$(a)$ પૃષ્ઠ અને વક્ષ એમ બંને સપાટીને આવરે છે.
$(b)$ ક્યુટીકલ દ્વારા આવરીત નથી.
$(c)$ ઉપરની સપાટી ઉપર વધુ પર્ણો હોય છે.
$(d)$ ઉપરની સપાટી ઉપર પર્ણરંધ્રો ગેરહાજર પણ હોઈ શકે.
ઉપરનામાંથી ક્યાં વિધાનો સત્ય છે.
સમદ્વિપાર્શ્વ પર્ણમાં પર્ણરંદ્રો
ભેજગ્રાહી કોષો આના માટે જવાબદાર છે :
પૃષ્ઠવક્ષીય પર્ણમાં (દ્બિદળી પર્ણમાં) ઉત્સ્વેદનના દર માટે કયું વિધાન સત્ય છે?
એકદળી પર્ણમાં...