..........બાહ્ય સંરક્ષણાત્મક પેશી છે.
નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
મૂળ,પ્રકાંડ,પર્ણોના પેશીય આયોજનને સમજવા તેના $.............$છેદ લેવામાં આવે છે.
યોગ્ય જોડકાં જોડો
કોલમ$-i$ | કોલમ$-ii$ |
$(a)$. દ્વિદળી મૂળમાં અધઃસ્તર | $(i)$ ગેરહાજર |
$(b)$. દ્વિદળી પ્રકાંડમાં પરિચક્ર | $(ii)$ મૂદુસ્તકીય |
$(c)$. એકદળી પ્રકાંડમાં આધારોતક પેશીતંત્ર | $(iii)$ સ્થૂલકોણકીય |
$(d)$. એકદળી પ્રકાંડમાં અન્નવાહક મૃદુતક | $(iv)$ દઢોત્તકીય |
વૃદ્ધ-પુખ્ત વૃક્ષોના દ્વિતીય વૃદ્ધિવાળા જલવાહક્નો મોટો ભાગ ઘેરા કથ્યઈ રંગનો અને કીટકના આક્રમણ સામે પ્રતિરોધક હોય છે. કારણ કે :
$(a)$ જલવાહીનીના પોલાણમાં દ્વિતીય ચયાપચયકોનો સ્ત્રાવ અને તેની જમાવટ (ડીપોઝીશના)
$(b)$ પ્રકાંડના મધ્યસ્થ સ્તરોમાં કાર્બનિક પદાર્થો જેવા કે ટેનીન અને રેસીનની જમાવટ.
$(c)$ પ્રકાંડના બાહ્ય સ્તરમાં સુબેરીન અને સુગંધિત પદ્દાર્થોની જમાવટ.
$(d)$પ્રકાંડના પરીઘવર્તી સ્તરોમાં ટેનિન,ગુંદર,રેસીન અને સુંગધિત પદાર્થોની જમાવટ
$(e)$મૃદુતક કોષો,કાર્યકારી રીતે સક્રિય જલાવાહક ઘટકો અને આવશ્યક તેલોની હાજરી
નીચેમાંથી સાચો જવાબ પસંદ કરો.