નીચેનામાંથી કોણ વિટામીન $B_{12}$ ની ગુણવત્તા વધારે છે અને આપણી હોજરીને નુકશાનકારક બેક્ટરિયાથી બચાવે છે.
એન્ટિબાયોટીક
લેક્ટિક એસિડ બેક્ટરિયા
સેકેરોમાયસીસ સીરવસી
એસ્પરછલસ
સ્વીસ ચીઝ માટે નીચેનામાંથી કયા જીવાણું ઉપયોગમાં લેવાય છે?
$LAB$ કયાં કાર્યો કરે છે ?
પામ ઉપરાંત કઈ વનસ્પતિને આથવણ પ્રક્રિયામાં પસાર કરી તેમાંથી ખાદ્યસામગ્રી બનાવાય છે ?
વિધાન $A$ : જમ્યા પછી છાશનો ઉપયોગ લાભદાયક છે.
કારણ $R$ : $LAB $ જઠરમાં નુકસાનકારક બૅક્ટેરિયાથી બચાવે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
વિધાન $A$: સ્ટેરિન્સ રુધિરવાહિનીઓમાં રુધિરને ગંઠાતું અટકાવે છે.
કારણ $R$: સ્ટેરિન્સ રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?