ડાયબોરેન વિશે નિવેદનો નીચે આપેલ છે.
$(a)$ ડાયબોરેન ${I}_{2}$ સાથે ${NaBH}_{4}$ના ઓક્સિડેશન દ્વારા તૈયાર કરવામાં આવે છે.
$(b)$ દરેક બોરોન અણુ $sp^{2} $ સંકર અવસ્થામાં છે.
$(c)$ ડાયબોરેન પાસે બ્રિજ $3$ કેન્દ્ર $-2-$ ઇલેક્ટ્રોન બંધ છે.
$(d)$ ડાયબોરેન એક સમતલ પરમાણુ છે.
સાચા નિવેદનો સાથેનો વિકલ્પ કયો છે:
માત્ર $(c)$ અને $(d)$
માત્ર $(c)$
માત્ર $(a)$
માત્ર $(a)$ અને $(b)$
તેરમાં સમૂહલા તત્વોના હેલાઇS સંયોજનોમાં સૌથી વધુ એસિડિક ક્યો છે?
અકાર્બનિક બેન્ઝિન $(B_3N_3H_6)$ ની બનાવટનું સમીકરણ લખો.
સમૂહ - $13$ ના તત્વોના ઓકસાઈડના સંદર્ભમાં $I$ થી $III$ પૈકી સાચુ વિધાન જણાવો.
$(I)$ બોરોન ટ્રાયોક્સાઈડ એસિડિક છે
$(II)$ એલ્યુમિનિયમ અને ગેલિયમના ઓકસાઈડ ઉભયગુણી છે
$(III)$ ઇન્ડિયમ અને થેલિયમના ઓકસાઈડ બેઝિક છે
નીચેના સમીકરણમાં $A, X$ અને $Z$ કયાં સંયોજનો છે ?
$A + 2HCl + 5{H_2}O \to 2NaCl + X$
$X\xrightarrow[{370\,K}]{\Delta }HB{O_2}\xrightarrow[{ > 370\,K}]{\Delta }Z$
કારણો આપો :
$(i)$ સાંદ્ર $HNO_3$ નું પરિવહન એલ્યુમિનિયમના પાત્રમાં કરી શકાય છે.
$(ii)$ ગટરની બંધ નળીને ખોલવા માટે મંદ $NaOH$ અને એલ્યુમિનિયમના ટુકડાનું મિશ્રણ ઉપયોગમાં લેવાય છે.
$(iii)$ ગ્રેફાઇટ ઊંજણ તરીકે ઉપયોગી છે.
$(iv)$ હીરાનો ઉપયોગ અપઘર્ષક તરીકે થાય છે.
$(v)$ એલ્યુમિનિયમ મિશ્ર ધાતુનો ઉપયોગ વિમાન બનાવવા થાય છે.
$(vi)$ એલ્યુમિનિયમના વાસણને આખી રાત પાણીમાં રાખવા જોઈએ નહીં.
$(vii)$ એલ્યુમિનિયમ તારનો ઉપયોગ સંચરણ વાયર બનાવવા થાય છે.