નીચે બે વિધાનો આપેલા છે : પ્રથમને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે દર્શાવવામાં આવેલ છે.
કથન $A$ : દબાણ $(P)$ અને સમય $(t)$ ના ગુણાકારને શ્યાનતા ગુણાંકનું જ પરિમાણ હોય છે.
કારણ $R$ : શ્યાનતા ગુણાંક = બળ $/$ વેગ પ્રચલન
પ્રશ્ન : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાયી સમજૂતી આપે છે
$A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાયી સમજૂતી આપતું નથી
$A$ સાયું છે પણ $R$ ખોટું છે
$A$ ખોટું છે પણ $R$ સાયું છે
નીચે દર્શાવેલ ભૌતિક રાશિઓમાંથી કઇ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર બીજી રાશિઓથી અલગ છે?
$ x = Ay + B\tan Cz $ સૂત્રમાં $A,B$ અને $C$ અચળાંક છે.તો નીચેનામાંથી કોના પરિમાણ સમાન ન હોય?
સાપેક્ષ ઘનતાનું પારિમાણિક સૂત્ર કયું છે ?
કદ સ્થિતિસ્થાપકતાનું પારિમાણિક સૂત્ર શું થાય?
કયો વિકલ્પ પરિમાણ ધરાવતો અચળાંક છે?