નીચે બે વિધાનો આપેલા છે : પ્રથમને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે દર્શાવવામાં આવેલ છે.
કથન $A$ : દબાણ $(P)$ અને સમય $(t)$ ના ગુણાકારને શ્યાનતા ગુણાંકનું જ પરિમાણ હોય છે.
કારણ $R$ : શ્યાનતા ગુણાંક = બળ $/$ વેગ પ્રચલન
પ્રશ્ન : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
[JEE MAIN 2022]
A
$A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાયી સમજૂતી આપે છે
B
$A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાયી સમજૂતી આપતું નથી
C
$A$ સાયું છે પણ $R$ ખોટું છે
D
$A$ ખોટું છે પણ $R$ સાયું છે
Similar Questions
જો $G$ એ ગુરુત્વાકર્ષી અચળાંક અને $u$ એ ઉર્જા ઘનતા હોય તો નીચેનામાંથી કઈ રાશિને $\sqrt{u G}$ નું જ પરિમાણ હશે?