નીચે બે વિધાનો આપેલા છે : પ્રથમને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે દર્શાવવામાં આવેલ છે. 
કથન $A$ : દબાણ $(P)$ અને સમય $(t)$ ના ગુણાકારને શ્યાનતા ગુણાંકનું જ પરિમાણ હોય છે. 
કારણ $R$ : શ્યાનતા ગુણાંક = બળ $/$ વેગ પ્રચલન
પ્રશ્ન : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2022]
  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાયી સમજૂતી આપે છે
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાયી સમજૂતી આપતું નથી
  • C
    $A$ સાયું છે પણ $R$ ખોટું છે
  • D
    $A$ ખોટું છે પણ $R$ સાયું છે

Similar Questions

જો $G$ એ ગુરુત્વાકર્ષી અચળાંક અને $u$ એ ઉર્જા ઘનતા હોય તો નીચેનામાંથી કઈ રાશિને $\sqrt{u G}$ નું જ પરિમાણ હશે?

  • [JEE MAIN 2024]

ટોર્કનું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIPMT 1989]

જો $L, C$ અને $R$ એ અનુક્રમે ઈન્ડકટર, સંધારક અને અવરોધ હોય, તો નીચેનામાંથી કયા સંયોજનને સમયનું પરિમાણ નહી હોય?

  • [JEE MAIN 2022]

ચુંબકીય ચાક્મત્રાનું પરિમાણિક સૂત્ર શું થાય?

  • [AIIMS 2006]

ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક નું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIPMT 2004]