નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન $A$ વડે લેબલ કરેલ છે બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

કથન $A$: $Ga, In$ અને $\mathrm{Tl}$ ની $+1$ ઓકિસડેશન અવસ્થા ના સ્થિરતા ક્રમ $\mathrm{Ga}<\mathrm{In}<\mathrm{Tl}$.

કારણ $R$: સમૂહમાં જેમ જેમ નીચે જઈએ તેમ નિષ્કિય યુગ્મ અસર નીચી ઓક્સિેેશન અવસ્થા ને સ્થિર કરે છે.

ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:

  • [JEE MAIN 2024]
  • A

    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ અને $A$ ની સાયી સમજુતી છે.

  • B

    $A$ સાચું છે પરંતુ $R$ ખોટું છે.

  • C

    $A$ અને $R$ બંને સાયા છે અને $R$ અને $A$ ની સાચી સમજુતી નથી.

  • D

    $A$ ખોટું છે પરંતુ $R$ સાયું છે

Similar Questions

તટસ્થ પરમાણુ $XF_3$ એ શૂન્ય દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે. માટે તત્વ $X$ મોટે ભાગે ક્યો હશે?

  • [AIIMS 2016]

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

જ્યારે બોરેક્ષના જલીય દ્રાવણને $HCl$ ના દ્રાવણ વડે એસિડિક કરવામાં આવે ત્યારે સફેદ સ્ફટિકમય પદાર્થ મળે છે. જેને અડતા સાબુ જેવો લાગે છે. તે સ્ફટિકમય ઘન પદાર્થ એસિડિક હશે કે બેઝિક ? 

નીચેનામાંથી કઇ પ્રક્રિયા દ્વારા બોરેઝીન બનાવાય છે ?

સમૂહ $-13$ નાં કયાં તત્ત્વોના હાઇડ્રાઇડ બહુલક સ્વરૂપે જોવા મળે છે ?