આથવણયુક્ત પીણાંમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્રાચીનકાળથી વાઈન, બીયર, વિસ્કી, બ્રાન્ડી કે રમ જેવાં પીણાં યીસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે. આ જ હેતુ માટે વપરાતી યીસ્ટ સેકકેરોમાયસિસ સેરિવિસી બ્રેડ બનાવવા માટે ઉપયોગી છે. તેની મદદથી ધાન્ય અને ફળોનાં રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે.

જે બ્રેવર્સ યીસ્ટ (Brewer's yeast) તરીકે ઓળખાય છે. શું તમને યાદ આવે છે કે, કઈ ચયાપચયિક પ્રક્રિયાને કારણે યીસ્ટમાંથી ઈથેનોલનું ઉત્પાદન થાય છે ? આથવણ માટે વપરાતા કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાના પ્રકાર (નિસ્યંદિત કે અનિસ્યંદિત) ને આધારે વિવિધ પ્રકારનાં આલ્કોહૉલિક પીણાં મેળવાય છે. વાઇન અને બીયરનું ઉત્પાદન નિસ્યંદન વગર મેળવાય છે. જ્યારે વિસ્કી, બ્રાન્ડી અને રમ આથવણ પામેલ રસમાંથી નિસ્યંદન દ્વારા મેળવાય છે. 

Similar Questions

જીવાણું મોલાસીસ પર ઉછેરાય છે અને ખોરાકના સ્વાદ માટે વહેંચવામાં આવે છે તે ......નું છે.

એસિટિક એસિડના ઉત્પાદન માટે કયા સજીવ ઉપયોગી છે ?

નીચેનાં જોડકાં માટે સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે ?

$(p)$ ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ  $(i)$ વિટામીન્સ 
$(q)$ રાઈઝોપસ નિગ્રીકેન્સ  $(ii)$ સ્ટેરિન્સ 
$(r)$ આસબિયા ગોસીપી  $(iii)$ સ્ટીરોઈડ 
$(s)$ મોનોસ્કસ પુરપૂરિયસ  $(iv)$ બ્યુટેરિક એસિડ 

 

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે એન્ટિબાયોટીકની શોધ કરી હતી ?