DIVERSITY IN LIVING ORGANISMS
hard

છિદ્રકાય અને કોષ્ઠાત્રી પ્રાણીઓમાં શું ભેદ છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

છિદ્રકાય કોષ્ઠાંત્રિ
1) તેઓ બહુકોષી શ્રમવિભાજન વિહીન પ્રાણીઓ છે. 1) તેઓ દ્રીગર્ભસ્તરી પ્રાણીઓ છે. 
2) તેઓનું શરીર બાહ્યકંકાલ દ્વારા રક્ષણ પામેલ છે. 2) મીઠા પાણીના પ્રાણી-જળવ્યાળ (હાઇડ્રા)માં બહિર્મકાલનો અભાવ જ્યારે પરવાળા જેવા પ્રાણીઓમાં ચૂનાનું બહિર્કમાલ જોવા મળે છે.
3) તેઓમાં લિંગી પ્રજનન અંતે ડિમ્ભ ઉત્પન્ન થાય છે.

3) તેઓમાં લિંગી પ્રજનનને અંતે કલિકા દ્વારા પ્રજનન થાય છે.

4) તેઓની શરીરરચના સરળ છે.

4) શરીરરચના પેશીય આયોજન ધરાવે છે. 
Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.