4.Principles of Inheritance and Variation
medium

જો પિતા અને પુત્ર બંને લાલ-લીલી દષ્ટિ માટે ખામી ધરાવતાં હોય તો, શું તે શક્ય છે કે પુત્રને આ લક્ષણ પિતા તરફથી વારસામાં મળ્યું હોય ? સૂચન આપો. 

Option A
Option B
Option C
Option D

Solution

રંગઅંધતા માટેનું જનીન $X$ રંગસૂત્ર સંલગ્ન છે, પુત્રને તેનો એકમાત્ર રંગસૂત્ર માતા તરફથી મળે છે, પિતા તરફથી નહીં. મનુષ્યમાં નરથી નરની આનુવંશિકતા $X$ સંલગ્નતા માટે શક્ય નથી. આપેલા કિસ્સામાં પુત્રની માતા વાહક હોવી જોઈએ (વિષમયુગ્મી). તેથી પુત્રમાં જનીનનું વહન દર્શાવે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.