જો ત્રિકોણની બાજુઓના માપ કોઈ એક સમતોલ પાસા ને ત્રણ વાર ઊછળીને નક્કી કરવામાં આવે છે ,તો જો ત્રિકોણ સમદ્રીભુજ ત્રિકોણ હોય તો તેનું ક્ષેત્રફળ મહતમ હોય તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2015]
  • A

    $\frac{1}{21}$

  • B

    $\frac{1}{27}$

  • C

    $\frac{1}{15}$

  • D

    $\frac{1}{26}$

Similar Questions

એક સમતોલ સિક્કાને ચાર-વાર ઉછાળવામાં આવે છે અને એક વ્યક્તિ પ્રત્યેક છાપ $(H)$ પર $Rs. 1$ જીતે છે અને પ્રત્યેક કાંટા $(T) $ પ૨ $Rs.1.50$ હારે છે. આ પ્રયોગનાં નિદર્શાવકાશ પરથી શોધો કે ચાર વાર સિક્કાને ઉછાળ્યા પછી તે કેટલી ૨કમ પ્રાપ્ત કરી શકે છે તથા આ પ્રત્યેક રકમની સંભાવના શોધો. 

ગણિતનો એક દાખલો ત્રણ વિર્ધાર્થીં $A, B$ અને $C$ ને આપવામાં આવે છે. તેને ઉકેલવાની સંભાવના અનુક્રમે $1/2, 1/3, 1/4 $ હોય, તો દાખલો ઉકેલવાની સંભાવના કેટલી થાય ?

અહી$E _{1}, E _{2}, E _{3}$ એ પરસ્પર નિવારક ઘટના છે કે જેથી  $P \left( E _{1}\right)=\frac{2+3 p }{6}, P \left( E _{2}\right)=\frac{2- p }{8}$ અને $P \left( E _{3}\right)$ $=\frac{1- p }{2}$ છે. જો $p$ ની મહતમ અને ન્યૂનતમ કિમંત અનુક્રમે $p _{1}$ અને  $p _{2}$ ,હોય તો  $\left( p _{1}+ p _{2}\right)$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2022]

બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે આપેલ છે.

$A :$ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

$B:$ પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

$C :$ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો $5$ કે $5$ થી ઓછો છે.

નીચે આપેલ ઘટનાઓ વર્ણવો : $A$ અથવા $B$ 

ત્રણ સિક્કાને એક સાથે ઉછાળતા પ્રથમ છાપ દર્શાવે બીજો કાંટો દર્શાવે અને ત્રીજો છાપ દર્શાવે તેની સંભાવના શું થાય ?