વંદામાં અંડઘર કોની ફરતે બને છે?

  • A

    શુક્રકોષોની ફરતે, નરમાં

  • B

    ફલીત અંડકોષની ફરતે, માદામાં

  • C

    ફલીત અંડકોષની ફરતે, નરમાં

  • D

    શુક્રસંગ્રહાશય ફરતે, માદામાં

Similar Questions

વંદામાં આવેલા પક્ષસમ સ્નાયુ .....સાથે સંકળાયેલ કોષ છે.

વંદામાં હદયનાં પ્રથમ ખંડમાંથી ઉદ્દભવતી રુધિર વાહિનીનું નામ આપોઃ

વંદામાં આવેલ મુખાંગો .........માટે આવેલા હોય છે.

વંદામાં અંધાત્રો શેમાંથી ઉદ્દભવે છે?

નરવંદામાં જનનદઢકો