તે તૃતીયક ઉપભોગીમાં સમાવિષ્ટ છે.
માછલીઓ
સસલું
સિંહ
કૂતરો
નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ .......છે.
સ્થલજ અને જલજ નિવસનતંત્રમાં ઊર્જા વહનની મુખ્ય નહેર તરીકે અનુક્રમે $.....$ અને $....$ છે.
તફાવત આપો : આહારશૃંખલા અને આહારજાળ
જલજ આહારશૃંખલામાં વ્હેલ માછલીનો સમાવેશ કયાં સ્થાને કરી શકાય.
આહારશૃંખલામાં અનુક્રમિત પોષકસ્તરે ઊર્જામાં કયો ફેરફાર નોંધાય છે?