તે તૃતીયક ઉપભોગીમાં સમાવિષ્ટ છે.

  • A

    માછલીઓ

  • B

    સસલું

  • C

    સિંહ

  • D

    કૂતરો

Similar Questions

નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ .......છે.

સ્થલજ અને જલજ નિવસનતંત્રમાં ઊર્જા વહનની મુખ્ય નહેર તરીકે અનુક્રમે $.....$ અને $....$ છે.

તફાવત આપો : આહારશૃંખલા અને આહારજાળ

જલજ આહારશૃંખલામાં વ્હેલ માછલીનો સમાવેશ કયાં સ્થાને કરી શકાય.

આહારશૃંખલામાં અનુક્રમિત પોષકસ્તરે ઊર્જામાં કયો ફેરફાર નોંધાય છે?