ઘન પદાર્થને ગરમ કરવાથી પ્રસરણ પામે છે કારણ કે,

  • A

    કણોની ગતિ ઉર્જા વધે છે.

  • B

    કણોની સંભવિત ઉર્જા વધે છે.

  • C

    અણુઓની કુલ ઉર્જા વધે છે

  • D

    સંભવીત ઉર્જાના આલેખ એ સંતુલનબિંદુથી પાડોશી પરમાણુનું અંતર અરેખીય હોય છે.

Similar Questions

એક વાતાવરણના અચળ દબાણે $50 K$  તાપમાનવાળો પ્રવાહી ઓકિસજનને $300 K$ સુધી ગરમ કરવામાં આવે છે.ગરમ કરવાનો દર અચળ છે.તો તાપમાન સાથે સમયનો ફેરફાર

સેલ્સીયશ માપનપટ્ટી પર તાપમાન $30$ ડીગ્રી વધે તો ફેરનહિટ સ્કેલમાં કેટલું તાપમાન વધે?

તાપમાનના વધારા સાથે થતું ઉષ્મીય પ્રસરણ......

એક અચળ કદ થર્મોમીટર દબાણનું માપ $50 \,cm$ અને $90 \,cm$ (પારાનું) એ $0^{\circ} C$ અને $100^{\circ} C$ બતાવે છે જે ક્રમશ તો જ્યારે $P=60 \,cm$ (પારાનું) હોય ત્યારે તાપમાન ............ $^{\circ} C$

પ્રતિરોધક થર્મોમીટરમાં સ્ટીમ કરેક્શન (Stem Correction) કોના ઉપયોગ દ્વારા દૂર કરી શકાય.

  • [AIIMS 1998]