સરેરાશ જીવનકાળ અને ક્ષયનિયતાંક વચ્ચેનો સંબંધ જણાવો.
રેડિયો એક્ટિવ તત્વનું પરમાણુ ભાર $M_w$ ગ્રામ છે. તેના $m$ ગ્રામ દળની રેડિયો એક્ટિવીટી .........છે. ($N_A$ એવોગેડ્રો અંક, $\lambda$ ક્ષય અચળાંક)
રેડિયોએકિટવ તત્ત્વનો વિભંજન દર $240\,min^{-1}$ છે, $1$ કલાક પછી વિભંજન દર $30$ વિભંજન$/$મિનિટ છે, તો અર્ધઆયુ સમય કેટલા...........મિનિટ હશે?
બે રેડિયો એકિટવ તત્વો $A$ અને $B$ ના અર્ધ- આયુષ્ય ક્રમશ : $20$ મિનિટ તથા $40$ મિનિટ છે.પ્રારંભમાં બંને નમુનાઓમાં નાભિકોની સંખ્યા સમાન છે. $80$ મિનિટ પછી $A$ અને $B$ ના ક્ષય થયેલ નાભિકોનો ગુણોત્તર હશે :
યુરેનિયમ શ્રેણીમાં જનક ન્યુક્લિડનો ક્ષય અચળાંક $\lambda$ છે. આ શ્રેણીની અંતે મળતાં સ્થાયી નીપજનો ક્ષય અચળાંક .......
રેડિયો એકિટવ તત્ત્વ બે કણોનું ઉત્સર્જન કરે છે, તેના અર્ધઆયુ $1620$ અને $810$ વર્ષ છે,તો કેટલા સમય (વર્ષ) પછી એકિટીવીટી ચોથા ભાગની થાય?