પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ $10\, m\, s^{-2}$ અને મંગળની સપાટી પર ગુરુત્વપ્રવેગ $4.0\, m\, s^{-2}$ છે.એક $60\, kg$ નો પ્રવાસી અચળ વેગથી જતાં અવકાશયાનમાં પૃથ્વીથી મંગળ તરફ જાય છે આકાશમાં રહેલા બધા જ પદાર્થોને અવગણો.નીચેના ગ્રાફમાંથી કયો ભાગ પ્રવાસીનું વજન (કુલ ગુરુત્વાકર્ષણ બળ) સમયની સાપેક્ષે સાચું દર્શાવે?
$A$
$B$
$C$
$D$
કેપ્લરના નિયમ અનુસાર ગ્રહના આવર્તકાળ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ .
બે ગ્રહ સૂર્યની ફરતે ફરે છે જેમનો આવર્તકાળ અને સરેરાશ ત્રિજ્યા $T_1$, $T_2$ અને $r_1 $, $r_2$ છે તો $T_1/T_2 $ =
પૃથ્વી કેટલા કોણીય વેગથી ભ્રમણ કરવી જોઈએ કે જેથી વિષુવવૃત પર રહેલ પદાર્થ વજનરહિત લાગે ?
ચંદ્રનો ગુરુત્વપ્રવેગ પૃથ્વી કરતાં $\frac{1}{6}$ ગણો છે.જો પૃથ્વી $({\rho _e})$ અને ચંદ્ર $({\rho _m})$ ની ઘનતાનો ગુણોત્તર $\left( {\frac{{{\rho _e}}}{{{\rho _m}}}} \right) = \frac{5}{3}$ હોય,તો ચંદ્રની ત્રિજયા ${R_m}$ પૃથ્વીના ત્રિજયા ${R_e}$ ના સ્વરૂપમાં કેટલી થાય?
એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે, જ્યારે બીજા ઉપગ્રહને $1.02\, {R}$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. બે ઉપગ્રહોના આવર્તકાળનો પ્રતિશત ફેરફાર કેટલો હશે?