પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ $10\, m\, s^{-2}$ અને મંગળની સપાટી પર ગુરુત્વપ્રવેગ $4.0\, m\, s^{-2}$ છે.એક $60\, kg$ નો પ્રવાસી અચળ વેગથી જતાં અવકાશયાનમાં પૃથ્વીથી મંગળ તરફ જાય છે આકાશમાં રહેલા બધા જ પદાર્થોને અવગણો.નીચેના ગ્રાફમાંથી કયો ભાગ પ્રવાસીનું વજન (કુલ ગુરુત્વાકર્ષણ બળ) સમયની સાપેક્ષે સાચું દર્શાવે?
$A$
$B$
$C$
$D$
$R$ ત્રિજયા અને $M$ દળ ધરાવતો ગોળાના કેન્દ્રથી ${r_1}$ અને ${r_2}$ અંતરે ગુરુત્વાકર્ષણ બળ ${F_1}$ અને ${F_2}$ હોય,તો
ગુરૂત્વાકર્ષી પ્રવેગ $(g)$ નો પૃથ્વીના કેન્દ્રથી અંતર $(r)$ સાથેનો ફેરફાર ........વડે રજૂ કરી શકાય. ($R$ = પૃથ્વીની ત્રિજ્યા, આપેલ છે.)
એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે, જ્યારે બીજા ઉપગ્રહને $1.02\, {R}$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. બે ઉપગ્રહોના આવર્તકાળનો પ્રતિશત ફેરફાર કેટલો હશે?
ઉપગ્રહ $S$ પૃથ્વી ફરતે ઉપવલયાકર કક્ષામાં ભ્રમણ કરે છે.જો ઉપગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં ઘણું નાનું હોય તો ...
જો પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વ સ્થિતિમાન $V_0$ હોય, તો પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈના બિંદુુએ સ્થિતિમાન શું હશે ?