ડાંગરના ખેતરમાં નાઈટ્રોજનનું સ્થાપન કરતા સજીવો ....
રાઇઝોબિયમ
એઝોસ્પીરીલીયમ
ઑસિલેટોરિયા
ફ્રેન્કીયા
નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિ સાથે સહજીવન ગાળે છે અને તેમના પોષણમાં મદદરૂપ થાય છે?
કયો સજીવ $N_2$ નું સ્થાપન કરતો નથી ?
મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબૅક્ટરિયમ જે સહજીવી જોડાણ જલજ હંસરાજ અઝોલા સાથે રચે છે તે ............. છે.
વ્યાખ્યા આપો : માઇકોરાઈઝા
નીચેના પૈકી કયું જૈવિક ખાતર છે?