પૃથ્વીની સપાટીથી શિરોલંબ દિશામાં પદાર્થને ફેકતા તેની નિષ્ક્રમણ ઝડપ $11\, km/s$ છે. જો હવે પદાર્થને શિરોલંબ સાથે $45^o$ ના ખૂણે ફેકવામાં આવે તો તેની નિષ્ક્રમણ ઝડપ ........... $km/s$ થાય.
$22$
$11$
$\frac{{11}}{{\sqrt 2 }}$
$11\sqrt 2$
${R_1}$ અને ${R_2}$ ત્રિજયા તથા ${\rho _1}$ અને ${\rho _2}$ ઘનતા ધરાવતા ગ્રહોના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?
જો પૃથ્વીની ત્રિજ્યાએ $1.5 \%$ જેટલી ઘટી જાય (દળ એ જ રાખીને), તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્યમાં કેટલો ફેરફાર થશે?
પૃથ્વીની સપાટીથી શિરોલંબ ફેંકેલા પદાર્થનો નિષ્ક્રમણ વેગ $11\,km/s$ છે. જો પદાર્થને ${60^°}$ નાખૂણે ફેંકવામાં આવે તો નિષ્ક્રમણ વેગ .........$km/s$ થાય.
ગુરુત્વાકર્ષણ એ કોના આંતરક્રિયા વચ્ચેની ધટના છે ?