$ ^{131}I $ નો અર્ધઆયુ $8$ દિવસ છે, $t=0$ સમયે $ ^{131}I $ ના કેટલાક ન્યુકિલયસ લેવામાં આવે છે,તો....

  • [IIT 1998]
  • A

    $t=4$ દિવસ પહેલા ન્યુકિલયસનું વિભંજન થતું નથી.

  • B

    $t=8$ દિવસ પહેલા ન્યુકિલયસનું વિભંજન થતું નથી.

  • C

    $t=16$ દિવસે બઘા ન્યુકિલયસનું વિભંજન થાય.

  • D

    $t=0$ સમય પછી ન્યુકિલયસનું વિભંજન શરૂ થશે.

Similar Questions

રેડિયો એક્ટિવ તત્વને દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. તે શરીરમાં વિભંજન થઈને વિકિરણ ઉત્પન્ન કરે છે. તેને ડિરેક્ટર દ્રારા વિશ્લેષ્ણ કરવામાં આવે છે. આ સારવારને

  • [AIIMS 2003]

આપેલ ક્ષણે, $t= 0$, બે રેડિયોએક્ટિવ દ્રવ્યો $A$ અને $B$ ની એકિટવિટી સમાન છે. $t$ સમય બાદ તેમની એક્ટિવિટીઓનો ગુણોત્તર $\frac{R_B}{R_A}$ સમય $t$ સાથે $e^{-3t}$ વડે ક્ષય પામે છે. જો $A$ નો અર્ધઆયુષ્યકાળ $In2$ છે, તો $B$ નો અર્ધઆયુષ્યકાળ ________ હશે.

  • [JEE MAIN 2019]

$X$ નો અર્ધઆયુ $Y$ ના સરેરાશ જીવનકાળ જેટલો છે, શરૂઆતમાં બંનેમાં પરમાણુ સરખા છે,તો....

  • [IIT 1999]

રેડિયોએક્ટિવ તત્વ બે પ્રક્રિયાથી ક્ષય પામે છે,તેમના અર્ધઆયુ $T _{1 / 2}^{(1)}$ અને $T _{1 / 2}^{(2)}$ છે, તો પરિણામી અર્ધઆયુ કેટલો થાય?

  • [JEE MAIN 2021]

રેડિયમનો અર્ધઆયુ $1600$ વર્ષ છે.$100\,g$ રેડિયમમાંથી કેટલા વર્ષ પછી $25 \,g$ રેડિયમ બાકી રહેશે?

  • [AIPMT 2004]