${K_a} \times {K_b} = {K_w}$ સૂત્ર તારવો.
$\mathrm{NH}_{3}$ (એમોનિયા) નિર્બળ બેઈઝ છે અને $\mathrm{NH}_{3}$ નો સંયુગ્મ એસિડ $\mathrm{NH}_{4}^{+}$છે. $\mathrm{NH}_{3}$ નાં દ્રાવણમાં નીચેનું સંતુલન હોય છે.
$(i)$ $\mathrm{NH}_{3(\mathrm{aq})}+\mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \rightleftharpoons \mathrm{NH}_{4(\mathrm{aq})}^{+}+\mathrm{OH}_{(\mathrm{aq})}^{-}$
$\mathrm{K}_{b}=\frac{\left[\mathrm{NH}_{4}^{+}\right]\left[\mathrm{OH}^{-}\right]}{\left[\mathrm{NH}_{3}\right]} \quad\left(\right.$ ધારોકે $\mathrm{K}_{b}=1.8 \times 10^{-5}$ છે. $)$
પ્રક્રિયા $(i)$ અને $(ii)$ નો સરવાળો કરીઓ તો ચોખ્ખી પ્રક્રિયા $(i)$ $+$ $(ii)$ $=2 \mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \rightleftharpoons \mathrm{H}_{3} \mathrm{O}_{(\mathrm{aq})}^{+}+\mathrm{OH}_{(\mathrm{aq})}^{-}$
આ પ્રક્રિયા પાણીના સ્વઆયનીકરણનું સંતુલન છે, જેમાં $\mathrm{K}_{w}=\left[\mathrm{H}_{3} \mathrm{O}^{+}\right]\left[\mathrm{OH}^{-}\right]=1.0 \times 10^{-14}$ થાય છે.
પ્રક્રિયા $(i)$ નો $\mathrm{K}_{b} \times$ પ્રક્રિયા $(ii)$ નો $\mathrm{K}_{a}$
$\therefore \mathrm{K}_{a} \times \mathrm{K}_{b}=\frac{\left[\mathrm{H}_{3} \mathrm{O}^{+}\right]\left[\mathrm{NH}_{3}\right]}{\left[\mathrm{NH}_{4}^{+}\right]} \times \frac{\left[\mathrm{NH}_{4}^{+}\right]\left[\mathrm{OH}^{-}\right]}{\left[\mathrm{NH}_{3}\right]}$
$\therefore \mathrm{K}_{a} \times \mathrm{K}_{b}=\left[\mathrm{H}_{3} \mathrm{O}^{+}\right]\left[\mathrm{OH}^{-}\right]=\mathrm{K}_{w}$
ઉપરના આધારે નીયેની સામાન્ય તારવણી મળે છે. આથી એક પ્રક્રિયાનો સંતુલન અચળાંક $= K_1$ અને બીજી પ્રક્રિયાનો સંતુલન અચળાંક $=\mathrm{K}_{2}$ હોય અને જો પ્રક્રિયા $(1)+$ પ્રક્રિયા $(2)=$ પ્રક્રિયા $3$ નો $K_{3}=K_{1} \times K_{2}$
એસિટીક એસિડના વિયોજન અચળાંકનું મૂલ્ય $10^{-6}$ જ્યારે ફોર્મીંક એસિડનો વિયોજન અચળાંક $10^{-5}$ છે. $pK_a$(એસિટીક એસિડ) - $pK_a$(ફોર્મીંક એસિડ) નીચેનામાંથી કયું મૂલ્ય થાય છે ?
$25\,°C$, એ શુદ્ધ પાણીનું વિયોજન અચળાંક = .......
સાંદ્રતા '$C$',વિયોજન અંશ ' $\alpha$ ' ના એક નિર્બળ વિદ્યુતવિભાજ્ય ( $K _{ eq }=$ સંતુલન અચળાંક) $A _2 B _3$ ના એક સાંદ્ર દ્રાવણ માટે $.........$
જ્યારે એસિટીક એસિડનું $1$ ડેસી સામાન્ય દ્વાવણ $1.3\%$ આયનીકરણ થાય છે તો આયનીકરણ મુલ્યનો અચળાંક કેટલો થાય ?
$\alpha =1\%$ અને $K_a =1.8\times 10^{-5}$ ધરાવતા એસિટિક એસિડના $1$ લિટર દ્રાવણમાં તેનો જથ્થો .............$g$ થશે.