$7$ અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે.જો એેક અવલોકન $14$ ને રદ કરવામાં આવે અને બાકીના $6$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $a$ અને b હોય.તો $a+3b-5=............$.

  • [JEE MAIN 2023]
  • A

    $36$

  • B

    $35$

  • C

    $34$

  • D

    $37$

Similar Questions

ધારો કે $x_1, x_2, ……, x_n $ એ $n$ અવલોકનો છે અને ધારો કે $\bar x$એ એમનો સમાંતર મધ્યક છે અને $\sigma^2$ એ તેમનું વિચરણ છે.

વિધાન $ - 1 : 2x_1, 2x_2, ……, 2x_n$ નું વિચરણ $4\sigma^2$ છે.

વિધાન $- 2 : 2x_1, 2x_2, ….., 2x_n$  નો સમાંતર મધ્યક $4\,\bar x$છે.

જો આઠ સંખ્યાઓ  $3,7,9,12,13,20, x$ અને $y$ નું  મધ્યક અને વિચરણ  અનુક્રમે  $10$ અને $25$ હોય તો  $\mathrm{x} \cdot \mathrm{y}$ મેળવો.

  • [JEE MAIN 2020]

આપેલ માહિતીમાં $n$ અવલોકનો ${x_1},{x_2},......,{x_n}.$ છે જો $\sum\limits_{i - 1}^n {{{({x_i} + 1)}^2}}  = 9n$   અને $\sum\limits_{i - 1}^n {{{({x_i} - 1)}^2}}  = 5n $ હોય તો આ માહિતીનો પ્રમાણિત વિચલન મેળવો 

  • [JEE MAIN 2019]

જો સંખ્યાઓ $ 2,3,a $અને $11$  નું પ્રમાણિત વિચલન $3.5$  હોય ,તો નીચેનામાંથી કયું સત્ય છે?

  • [JEE MAIN 2016]

$10$ અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $20$ અને $8$ છે.ત્યાર બાદ,એવું જોવામાં આવ્યું કે એક અવલોકન $40$ ને બદલે ભૂલથી $50$ નોંધવામાં આવેલ હતું. તો સાચું વિચરણ $........$ છે.

  • [JEE MAIN 2023]