આઠ અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે $9$ અને $9.25$ છે, જો આમાંથી છ અવલોકનો $6, 7, 10, 12, 12$ અને $13$ હોય, તો બાકીનાં બે અવલોકનો શોધો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

Let the remaining two observations be $x$ and $y$.

Therefore, the observations are $6,7,10,12,12,13, x, y$

Mean, $\bar{x}=\frac{6+7+10+12+12+13+x+y}{8}=9$

$\Rightarrow 60+x+y=72$

$\Rightarrow x+y=12$        ...........$(1)$

Variance $ = 9.25 = \frac{1}{n}\sum\limits_{i = 1}^8 {{{\left( {{x_i} - \bar x} \right)}^2}} $

$9.25=\frac{1}{8}[(-3)^{2}+(-2)^{2}+(1)^{2}+(3)^{2}+(4)^{2}$

$+x^{2}+y^{2}-2 \times 9(x+y)+2 \times(9)^{2}]$

$9.25=\frac{1}{8}\left[9+4+1+9+9+16+x^{2}+y^{2}-18(12)+162\right]$        ........[ using $(1)$ ]

$9.25=\frac{1}{8}\left[48+x^{2}+y^{2}-216+162\right]$

$9.25=\frac{1}{8}\left[x^{2}+y^{2}-6\right]$

$\Rightarrow x^{2}+y^{2}=80$         .........$(2)$

From $(1),$ we obtain

$x^{2}+y^{2}+2 x y=144$        ........$(3)$

From $(2)$ and $(3),$ we obtain

$2 x y=64$      ..........$(4)$

Subtracting $(4)$ from $(2),$ we obtain

$x^{2}+y^{2}-2 x y=80-64=16$

$\Rightarrow x-y=\pm 4 $         ...........$(5)$

Therefore, from $(1)$ and $(5),$ we obtain

$x=8$ and $y=4,$ when $x-y=4$

$x=4$ and $y=8,$ when $x-y=-4$

Thus, the remaining observations are $4$ and $8$

Similar Questions

$10$ કિંમતો $x _1, x _2, \ldots . ., x _{10}$ ની એક આંકડાકીય માહિતી માટે, એક વિદ્યાર્થી મધ્યક $5.5$ તથા $\sum_{i=1}^{10} x_i^2=371$ મેળવે છે. ત્યાર બાદ તેણે માલુમ પડ્યુ કે તણ માહિતીમાં બે સાચાં મૂલ્યો અનુક્રમે $6$ અને $8$ ને સ્થાને ખોટા મૂલ્યો $4$ અને $5$ નોધયા છે. સુધારેલ માહિતીનું વિચરણ _______ છે.

  • [JEE MAIN 2025]

એક વિદ્યાર્થીએ $100$ અવલોકનોનો મધ્યક $40$ અને પ્રમાણિત વિચલન $5.1$ મેળવ્યા છે, પરંતુ એણે ભૂલથી એક અવલોકન $40$ ને બદલે $50$ લઈ લીધું હતું, તો સાચો મધ્યક અને પ્રમાણિત વિચલન શું છે?

આપેલ પ્રત્યેક માહિતી માટે મધ્યક અને વિચરણ શોધો :

$6,7,10,12,13,4,8,12$

$100$ અવલોકનોનો સરવાળો અને તેમના વર્ગોનો સરવાળો અનુક્રમે $400$ અને  $2475$ છે ત્યારબાદ માલૂમ પડ્યું કે ત્રણ અવલોકનો $3, 4$ અને  $5$ ખોટા અવલોકનોનો છે જો ખોટા અવલોકનોને કાઢી નાખવામાં આવે તો બાકી રહેલા અવલોકનોનો વિચરણ કેટલું થાય ? 

  • [JEE MAIN 2017]

આવુતિ વિતરણ

$X$ $c$ $2c$ $3c$ $4c$ $5c$ $6c$
$f$ $2$ $1$ $1$ $1$ $1$ $1$

નુંવિચરણ જો $160$ હોય તો $\mathrm{c} \in \mathrm{N}$ નું મૂલ્ય ............ છે. 

  • [JEE MAIN 2024]