ગ્લિસરીનનો સાચો કદ પ્રસરણાંક $0.000597$ પ્રતિ $°C$ અને કાચનો રેખીય પ્રસરણાંક $0.000009$ પ્રતિ $°C$ છે.તો ગ્લિસરીનનો સ્પષ્ટ કદ પ્રસરણાંક કેટલો થશે?

  • [AIIMS 2000]
  • A

    $0.000558$ પ્રતિ $°C$

  • B

    $0.00057$ પ્રતિ $°C$

  • C

    $0.00027$ પ્રતિ $°C$

  • D

    $0.00066$ પ્રતિ $°C$

Similar Questions

નીચે બે વિધાનો આપેલ છે : એક વિધાનને કથન $A$ અને બીજાને કારણ $R$ તરીકે દર્શાવ્યા છે.

કથન $A$ : જ્યારે મુક્ત રહેલા સળિયાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં ઉષ્મીય પ્રતિબળ ઉત્પન્ન થતું નથી.

કારણ $R$ : ગરમ કરવાથી સળિયાની લંબાઈ વધે છે.

ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2021]

આદર્શવાયુ માટે $\alpha _V$ નું મૂલ્ય શેના પર આધાર રાખે છે ? 

એક લુહાર બળદગાડાનાં લાકડાનાં પૈડાની ધાર પર લોખંડની રિંગ જડે છે. $27\,^oC$ તાપમાને પૈડાની ધાર અને રિંગનાં વ્યાસ અનુક્રમે $5.243\, m$ અને $5.231\, m$ છે, તો રિંગને પૈડાની ધાર પર જડવા માટે કેટલા તાપમાન ($^oC$) સુધી ગરમ કરવી જોઈએ ? જયાં, $({\alpha _1} = 1.20 \times {10^{ - 5}}\,{K^{ - 1}})$

કદ-પ્રસરણ એટલે શું ? કદ-પ્રસરણાંકની વ્યાખ્યા અને એકમ લખો. 

$t$ જાડાઈ અને $1$ લંબાઈની બે ધાતુની સીધી પટ્ટીને એકબીજા સાથે $Rivet$ કરવામાં આવે છે. તેમના રેખીય પ્રસણાંક અનુક્રમે $X$,અને $X _2$ છે. તેમને $\Delta T$ તાપમાને ગરમ કરવામાં આવે તો નવી બનેલી પટ્ટી $............$ ત્રિજ્યાનો ) બનાવવા માટે વળશે.