ઓરડાના તાપમાને તેલની ટાંકીમાં પડતા $5\,mm$ ત્રિજ્યાના તાંબાના બોલનો ટર્મિનલ વેગ $10\,cm-s ^{-1}$ છે. જો ઓરડાના તાપમાને તેલની સ્નિગ્ધતા $0.9\,kg\,m ^{-1}s ^{-1}$ હોય, તો શ્યાનતા બળ કેટલું હશે?
$8.48 \times 10^{-3}\,N$
$8.48 \times 10^{-5}\,N$
$4.23 \times 10^{-3}\,N$
$4.23 \times 10^{-6}\,N$
ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન કરાવવામાં આવે અને તે પાણીની ટાંકીમાં દાખલ થાય તે પહેલાં ' $h$ ' જેટલું અંતર કાપે છે. જો પાણીમાં દાખલ થયા બાદ તેનો વેગ બદલાતો ન હોય, તો $h$ નું સંનિક્ટ્ટ મૂલ્ચ ....... થશે. (પાણી માટે સ્નિગધતા $9.8 \times 10^{-6} \mathrm{~N}-\mathrm{s} / \mathrm{m}^2$ લો.)
સ્થાનતા ગુણાંકના $\mathrm{SI}$ અને $\mathrm{CGS}$ એકમ જણાવો.
એક પાણી ભરેલા ટેન્કમાં એક લોખંડના ગોળાને મુક્ત પતન કરાવતા ગોળાનો ટર્મિનલ વેગ $V =10\; cm\,s ^{-1}$ મળે છે. લોખંડની ઘનતા $\rho=7.8\; g\,cm ^{-3}$, પાણીનો શ્યાનતા ગુણાંક $\eta_{\text {water }}=8.5 \times 10^{-4}\; Pa - s$ છે. આ જ ગોળાની આ જ ટેન્કમાં પરંતુ ગ્લિસરીનમાં મુક્ત પતન કરાવવામાં આવે, તો ગોળાનો ટર્મિનલ વેગ કેટલો હશે? (ગ્લિસરીન માટે ઘનતા $\rho=12 \;g\,cm^{-3}, \eta=13.2$)
નીચેનામાંથી ક્યું આદર્શ (તરલ)નો ગુણધર્મ નથી ?
$r$ ત્રિજયા અને ધનતા ધરાવતો ગોળો $ h$ ઊંચાઇ પરથી મુકત કરતાં,તે પાણીમાં પડે ત્યારે ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે.જો પાણીનો શ્યાનતા ગુણાંક $\eta$ હોય,તો $h=$