અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીની વાહકપેશીઓમાં લાક્ષણિક તફાવત શું હોય છે ? તે જાણવો ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અનાવૃત અને આવૃતબીજધારીઓમાં નીચે પ્રમાણેનો તફાવત હોય છે.

અનાવૃત બીજધારી આવૃત બીજધારી
$(1)$ અનાવૃત બીજધારીઓ તેમની જલવાહકપેશીમાં જલવાહિનીઓ ધરાવતા નથી.  $(1)$ જલવાહક પેશીમાં જલવાહિનીઓ હોય છે.
$(2)$ અન્નવાહકપેશીમાં સાથી કોષોનો અભાવ છે. $(2)$ અન્નવાહક પેશી સાથીકોષો ધરાવે છે.

Similar Questions

કોલમ$-I$ ને કોલમ$-II$ સાથે ગોઠવો:

કોલમ $- I$ કોલમ $- II$
$(a)$ સક્રિય વિભાજન ક્ષમતા ધરાવતા કોષો  $(i)$ નલિકા પેશીઓ
$(b)$ પેશી જેના દરેક કોષો રચના અને કાર્યમા એકસરખા છે $(ii)$ વર્ધનશીલ પેશી
$(c)$ જુદી જુદી જાતના કોષો ધરાવતી પેશી $(iii)$ અષ્ઠિકોષો
$(d)$ સાંકડો અવકાશ અને અતિશય સ્થુલિત દિવાલ ધરાવતા મૃત કોષો $(iv)$ સરળ પેશી

નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો -

$(a)- (b)- (c)- (d)$

  • [NEET 2021]

નીચેનાના અંત:સ્થ રચનાકીય તફાવતો સ્પષ્ટ કરતી નામનિર્દેશિત આકૃતિ દોરો :

$(a)$ એકદળી મૂળ અને દ્વિદળી મૂળ

$(b)$ એકદળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડ

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો :

$(i)$ બાહ્યકનું સૌથી અંદરનું સ્તર : અંતઃસ્તર :: અંતઃસ્તરની નીચેની બાજુએ : ........

$(ii)$ પૃષ્ઠવક્ષીયપર્ણમાં ઉપરી અધિસ્તર : મૃદુતકીય લંબોત્તક :: અધઃઅધિસ્તર : ...........

કેન્દ્રથી પરિઘ તરફ સાચા સ્તરો દર્શાવે છે.

મૂળનું પરિચક્ર ક્યારેય દઢોત્તકીય નથી હોતું કારણ કે,