તટસ્થીકરણ પ્રક્રિયા શું છે ? બે ઉદાહરણ આપો.
તટસ્થીકરણ પ્રક્રિયા :
સામાન્ય રીતે ઍસિડ અને બેઇઝ વચ્ચેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બનવાની પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય છે.
ઍસિડ + બેઇઝ - ક્ષાર + પાણી
તટસ્થીકરણ પ્રક્રિયાના ઉદાહરણ :
પાંચ દ્રાવણો $A,\,B,\,C,\,D$ અને $E$ ને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતાં અનુક્રમે $4,\,1,\,11,\,7$ અને $9$ $pH$ દર્શાવે છે તો કયું દ્રાવણ ....
$(a)$ તટસ્થ હશે ?
$(b)$ પ્રબળ બેઝિક હશે ?
$(c)$ પ્રબળ ઍસિડિક હશે ?
$(d)$ નિર્બળ ઍસિડિક હશે ?
$(e)$ નિર્બળ બેઝિક હશે ?
$pH$ નાં મૂલ્યોને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં દર્શાવો.
સામાન્ય રીતે ધાતુની ઍસિડ સાથેની પ્રક્રિયાથી ક્યો વાયુ મુક્ત થાય છે ? ઉદાહરણ દ્વારા સમજાવો. આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો ?
શા માટે ઍસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે ?
ઍસિડને મંદ કરતી વખતે શા માટે ઍસિડને પાણીમાં ઉમેરવાની, નહિ કે પાણીને ઍસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે ?
એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પમાત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે.
$(a)$ તે તાજા દૂધની $pH$ ને $6$ થી થોડી બેઝિક ત૨ફ શા માટે ફેરવે છે ?
$(b)$ શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે ?