1. Chemical Reactions and Equations
easy

લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ ?

Option A
Option B
Option C
Option D

Solution

લોખંડની વસ્તુઓ પર રંગ લગાડવાથી તેમને ક્ષારણ (કાટ લાગવાથી) અટકાવી શકાય છે.

કારણ કે રંગ લગાડવાથી તે હવામાંનો ઑક્સિજન તથા ભેજમાંના પાણી સાથે લોખંડની સપાટીનો સંપર્ક થવા દેતી નથી પરિણામે તેને કાટ લાગવાથી (ક્ષારણ)થી બચાવી શકાય છે.

Standard 10
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.