કોઈ કણ $P$ અર્ધગોળાકાર વાટકી માં ઘર્ષણરહિત ગતિ કરે છે. $t = 0$ સમયે તે બિંદુ $A$ ને પસાર કરે છે. તે ક્ષણે તેના વેગનો સમક્ષિતિજ ઘટક $v$ છે. $P$ ને સમાન દળનો એક મણકા ને $t = 0$ સમયે બિંદુ $A$ થી સમક્ષિતિજ દોરી $AB$ પર $v$ વેગ થી છોડવામાં આવે છે (જુઓ આકૃતિ). દોરી અને મણકા વચ્ચે નું ઘર્ષણ અવગણ્ય છે. $P$ અને $Q$ ને બિંદુ $B$ સુધી પહોચવા માટે લાગતો સમય અનુક્રમે ${t_P}$ અને ${t_Q}$ લઈએ , તો....
${t_P} < {t_Q}$
${t_P} = {t_Q}$
${t_P} > {t_Q}$
આપેલ તમામ
નિયમિત કોણીય ગતિ દરમિયાન નીચે આપેલ કઈ રાશિ અચળ રહે છે?
જો કોઈ કણ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરી રહ્યો છે, તો વર્તુળનાં કેન્દ્રની સાપેક્ષે તેના પ્રવેગની દિશા અને તેના સ્થાન સદિશ વચ્ચેનો કોણ શું હશે?
એક કાર $10\, m/sec$ ની ઝડપથી $10 \,m$ ત્રિજયાના સમક્ષિતિજ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે.$1 \,m$ લંબાઇ ધરાવતું સાદું લોલક કારની અંદર બાંધેલ છે.તો સાદુ લોલક ........ $^o$ ખૂણો બનાવશે.
$10\, kg$ અને $5 \,kg$ દળના બે પદાર્થો $R$ અને $r$ ત્રિજયાના વર્તુળ પર સમાન સમયમાં પરિભ્રમણ પૂરું કરે છે.તો તેમના કેન્દ્રગામી પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?
નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :
$(a)$ વર્તુળાકાર માર્ગ પર કોણીય વેગ અચળ હોય તો રેખીય વેગ પણ અચળ હોય.
$(b)$ પ્રક્ષિપ્ત ગતિમાં પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ સદિશ હંમેશાં પ્રવેગને લંબરૂપે હોય છે.
$(c)$ પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ મહત્તમ અવધિ $R$ માટે તેણે $\frac {R}{4}$ જેટલી મહત્તમ ઊંચાઈ મેળવેલી હોય.
$(d)$ જો $\left| {\overrightarrow A \, \times \overrightarrow B {\mkern 1mu} } \right| = AB$ હોય તો $\overrightarrow A \,$ અને $\overrightarrow B \,$ વચ્ચેનો ખૂણો શૂન્ય હોય.