એક વ્યક્તિ વર્તુળાકાર માર્ગ ઉપર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $ A$ થી $B$ પર જાય છે. જો તે $60\,m$ જેટલું અંતર કાપતો હોય, તો તેના સ્થાનાંતરનું મૂલ્ય (માનાંક) લગભગ $.......m$ થશે.

$\left(\cos 135^{\circ}=-0.7\right.$ આપેલ છે.)

208516-q

  • [JEE MAIN 2022]
  • A

    $42$

  • B

    $47$

  • C

    $19$

  • D

    $4$

Similar Questions

બે સદિશો $\mathop A\limits^ \to  $ અને $\mathop B\limits^ \to  $ વચ્ચેનો ખૂણો $\theta $ કેટલો હોવો જોઈએ જેથી પરિણામી સદિશ નું મૂલ્ય લઘુતમ મળે. 

બે એકમ સદિશનો સરવાળો,એકમ સદિશ હોય, તો તેના બાદબાકી સદિશનું મૂલ્ય શોઘો.

એક ગતિમાન કણનું કોઈ $t$ સમયે સ્થાન $x = a\, t^2$ અને $y = b\, t^2$ વડે દર્શાવેલ છે. તો કણની ગતિ કેટલી હશે?

  • [AIIMS 2012]

આકૃતિમાં દર્શાવેલ કણ $5 \,ms^{-1}$ ની અચળ ઝડપથી ભ્રમણ કરે છે. તો અડધા પરિભ્રમણ દરમિયાન વેગમાં કેટલા ........$ms^{-1}$ નો ફેરફાર થાય?

$ABC$ એ સમબાજુ ત્રિકોણ છે. દરેક બાજુની લંબાઈ $a$ અને તેનું પરિકેન્દ્ર $O$ છે. If $|\overrightarrow{A B}+\overrightarrow{B C}+\overrightarrow{A C}|=n a$ હોય તો $n =....$