એક ગોળીય ગ્રહ જેનું દળ $M_0$ અને વ્યાસ $D_0 $ સપાટી ની નજીક $m$ દળ નો પદાર્થ મુક્તપતન કરે તો ગુરુત્વાકર્ષણ ને લીધે તેનો પ્રવેગ કેટલો થાય?
$G{M_0}/D_0^2$
$4mG{M_0}/D_0^2$
$4G{M_0}/D_0^2$
$Gm{M_0}/D_0^2$
ગુરૂત્વાકર્ષી પ્રવેગ $(g)$ નો પૃથ્વીના કેન્દ્રથી અંતર $(r)$ સાથેનો ફેરફાર ........વડે રજૂ કરી શકાય. ($R$ = પૃથ્વીની ત્રિજ્યા, આપેલ છે.)
એક ગ્રહ સૂર્યની આજુબાજુ લંબવૃતીય કળામાં ભ્રમણ કરે છે.જયારે તે સૂર્યથી સૌથી નજીક હોય ત્યારે તેનું સૂર્યથી અંતર ${d_1}$અને વેગ ${v_1}$છે.જયારે તે સૂર્ય થી સૌથી દૂર હોય ત્યારે તેનું સૂર્ય થી અંતર ${d_2}$અને તેનો વેગ
જો પૃથ્વીની ત્રિજ્યાએ $1.5 \%$ જેટલી ઘટી જાય (દળ એ જ રાખીને), તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્યમાં કેટલો ફેરફાર થશે?
સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતાં ગ્રહની કોણીય ઝડપ $(\omega )$ અને અંતર $(r)$ હોય,તો ગ્રહનો ક્ષેત્રીય વેગ કોના સમપ્રમાણમાં હોય?
જો ગુરુત્વ પ્રવેગને કારણે લાગતાં પ્રવેગને વિષુવવૃત પાસે શૂન્ય કરવા પૃથ્વી પોતાની ધરી પર કેટલી કોણીય ઝડપથી ફરવી જોઈએ ?