- Home
- Standard 12
- Physics
13.Nuclei
medium
નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે:
વિધાન$-I:$ રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ દર્શાવે છે કે એકમ સમય દીઠ ક્ષય પામતા ન્યુક્લીયસની સંખ્યા નમૂનામાં ન્યુક્લીયસની કુલ સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
વિધાન$-II:$ રેડિઓન્યુક્લાઇડનું અર્ધ આયુષ્ય એ તમામ ન્યુક્લીયસના જીવન સમયનો સરવાળો અને $t =0$ સમયે રહેલા પ્રારંભિક ન્યુક્લીયસની સાંદ્રતાના ભાગાકાર જેટલો હોય.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
A
બંને વિધાન $-I$ અને વિધાન $-II$ સાચા છે.
B
બંને વિધાન $-I$ અને વિધાન $-II$ ખોટા છે.
C
વિધાન $-I$ સાચું પરંતુ વિધાન $-II$ ખોટું છે.
D
વિધાન $-I$ ખોટું પરંતુ વિધાન $-II$ સાચું છે.
(NEET-2022)
Solution
Since, $dN =-\lambda Ndt$ $( dN \propto N )$ statement $I$ is wrong.
$T _{1 / 2}=$ time in which active no. of nuclei becomes half therefore statement $II$ is wrong.
Standard 12
Physics