13.Nuclei
medium

નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે:

વિધાન$-I:$ રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ દર્શાવે છે કે એકમ સમય દીઠ ક્ષય પામતા ન્યુક્લીયસની સંખ્યા નમૂનામાં ન્યુક્લીયસની કુલ સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

વિધાન$-II:$ રેડિઓન્યુક્લાઇડનું અર્ધ આયુષ્ય એ તમામ ન્યુક્લીયસના જીવન સમયનો સરવાળો અને $t =0$ સમયે રહેલા પ્રારંભિક ન્યુક્લીયસની સાંદ્રતાના ભાગાકાર જેટલો હોય.

ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

A

બંને વિધાન $-I$ અને વિધાન $-II$ સાચા છે.

B

બંને વિધાન $-I$ અને વિધાન $-II$ ખોટા છે.

C

વિધાન $-I$ સાચું પરંતુ વિધાન $-II$ ખોટું છે.

D

વિધાન $-I$ ખોટું પરંતુ વિધાન $-II$ સાચું છે.

(NEET-2022)

Solution

Since, $dN =-\lambda Ndt$ $( dN \propto N )$ statement $I$ is wrong.

$T _{1 / 2}=$ time in which active no. of nuclei becomes half therefore statement $II$ is wrong.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.