રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ કોના પર આધાર રાખે?

  • A

    ન્યુકિલયસની સંખ્યા પર

  • B

    તાપમાન

  • C

    દબાણ

  • D

    દ્રવ્યના પ્રકાર પર

Similar Questions

એક રેડિયો એકિટવ ન્યુક્લિયસ બે જુદી જુદી પ્રક્રિયા દ્વારા ક્ષય પામે છે. પ્રથમ પ્રક્રિયા માટેની અર્ધઆયુ $3.0$ કલાક, જ્યારે બીજી પ્રક્રિયા માટે તે $4.5$ કલાક છે. ન્યુક્લિયસનો અસરકારક અર્ધ આયુ ........... કલાક હશે.

  • [JEE MAIN 2022]

ન્યૂક્લિયર કાઉન્ટર (ગણન) ની મદદથી એક રેડિયો એક્ટિવ ઉગમમાંથી ઉત્સર્જાતા કણનો દર માપવામાં આવે છે.$t= 0$ સમયે તે  $1600$ કાઉન્ટ પ્રતિ સેકન્ડ અને $t=8$ સેકન્ડે તે $100 $ કાઉન્ટ પ્રતિ સેકન્ડ હતો.$t =6$ સેકન્ડે કણનો પ્રતિ સેકન્ડ (ગણવાનો) દર ________ ની નજીકનો હોત.

  • [JEE MAIN 2019]

એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ $T$ છે. તેના મૂળ દળના $\frac{7}{8}$ માં ભાગનું વિભંજન થવા માટે લાગતો સમય ...... હોય.

  • [JEE MAIN 2023]

બે રેડિયોએક્ટિવ તત્વો $A$ અને $B$ ના ક્ષય અચળાંક $5\lambda $ અને $\lambda $ છે. $t=0$ સમયે બન્નેના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે તેમની ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર $(\frac {1}{e})^2$ થવા કેટલો સમય લાગે?

  • [JEE MAIN 2019]

એક રેડિયો-ઍક્ટિવ તત્વ માટે સરેરાશ જીવનકાળ છે. $ t = 0$ સમયે તેના એકમ સમયમાં વિભંજન પામતાં ન્યુક્લિયસોની સંખ્યો $n$ છે, તો $0$ અને $t$ સમયની વચ્ચે વિભંજન ન્યુક્લિયસોની સંખ્યા ........ છે.