કોણીય આઘાતનું પારીમણિક સૂત્ર___________છે.

  • [JEE MAIN 2024]
  • A
    $\left[\mathrm{M} \mathrm{L}^2 \mathrm{~T}^1\right]$
  • B
    $\left[\mathrm{M} \mathrm{L}^2 \mathrm{~T}^2\right]$
  • C
    $\left[\mathrm{ML} \mathrm{T}{ }^{-1}\right]$
  • D
    $\left[\mathrm{M} \mathrm{L}^2 \mathrm{~T}^{-1}\right]$

Similar Questions

જેનું પારિમાણિક સૂત્ર $ML^2T^{-2}$ હોય તેવી ઓછામાં ઓછી છ ભૌતિક રાશિઓ જણાવો. 

નીચે બે કથનો આપેલા છે.
કથન $(I)$ : પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાન સમાન પરિમાણ ધરાવે છે.
કથન $(II)$ : રેખીય વેગમાન અને બળની ચાકમાત્રા સમાન પરિમાણ ધરાવે છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

  • [JEE MAIN 2024]

નીચેના પૈકી કયું સ્નિગ્ધતા ગુણાંકનું સાચું પરિમાણ દર્શાવે છે ?

$\left(\frac{ B ^{2}}{\mu_{0}}\right)$ નું પરિમાણ ......... થશે. $\left(\mu_{0}:\right.$ શૂન્યાવકાશની પારગમ્યતા અને $B$ : ચુંબકીય ક્ષેત્ર )

  • [JEE MAIN 2022]

ગતિઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય?