બે રેડિયો એક્ટીવ પદાર્થો $A$ અને $B$ અનુક્રમે $25 \lambda$ અને $16 \lambda$ જેટલો ક્ષય નિયતાંક છે.જો પ્રારંભમાં તેઓ પાસે સમાન સંખ્યામાં ન્યુક્લિયસોની સંખ્યા હોય તો $a=$ માટે $\frac{1}{a \lambda}$ જેટલા સમયમાં $B$ પાસેનાં ન્યુક્લિયસોની સંખ્યા અને $A$ ના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોત્તર "$e$" થશે.
$9$
$8$
$5$
$6$
રેડિયો એક્ટિવ ક્ષયમાં પરમાણુ ક્રમાંક કે દળ ક્રમાંક બદલાતો નથી. ક્ષય પ્રક્રિયામાં નાચેનામાંથી શેનું ઉત્સર્જન થશે?
રેડિયો એક્ટિવ તત્વ પ્રતિ સેકન્ડ $N$ ન્યુક્લિયસ અચળ દર થી ઉત્પન્ન થાય છે. તેનો ક્ષયનિયતાંક $\lambda$ છે. શરૂઆતમાં $N_0$ ન્યુક્લિયસ હોય તો $t\, seconds$ પછી ન્યુક્લિયસની સંખ્યા
રેડિયો ઍક્ટિવ પદાર્થના અર્ધજીવનકાળ અને સરેરાશ જીવનકાળ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખો.
રેડિયોએક્ટિવ તત્ત્વ $N$ પરમાણુઓ $n$ સંખ્યાના $\alpha$- કણોના સ્ત્રાવ પ્રતિ સેકન્ડ કરે તો તત્વનો સરેરાશ જીવનકાળ સેકન્ડમાં
$Ra^{226}$ ની વિશિષ્ટ એક્ટિવીટી $1$ ક્યુરી/ગ્રામ છે. ત્યારે $1 \, \mu \, g\, Ra^{226}$ ની એક્ટિવીટી .....થશે.