જ્યારે સમાન કદના $0.1\, M\, NaOH$ અને $0.01\, M\, HCl$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણની $pH$ શું હશે?

  • [NEET 2015]
  • A

    $2$

  • B

    $7$

  • C

    $1.04$

  • D

    $12.65$

Similar Questions

${K_a} \times {K_b} = {K_w}$ સૂત્ર તારવો.

પ્રોપેનોઇક ઍસિડનો આયનીકરણ અચળાંક $1.32 \times 10^{-5}$ છે. તેના $0.05$ $M$ દ્રાવણમાં ઍસિડનો આયનીકરણ અંશ ગણો અને $pH$ પણ ગણો. જો દ્રાવણમાં $0.01$ $M$ $HCl$ પણ હોય તો દ્રાવણનો આયનીકરણ અંશ કેટલો થશે ?

$0.1 \,N \,CH_3COOH$ નો વિયોજન ક્રમ (વિયોજન અચળાંક $= 1 \times 10^{-5}$)

નિર્બળ ઍસિડ $HA$ માં $K_a$ નું મૂલ્ય $1.00 \times 10^{-5}$ છે.જો આ એસિડના $0.100$ મોલ એક લિટર પાણીમાં ઓગળવામાં આવે છે, તો સંતુલન પર વિયોજન એસિડની ટકાવારી ..... $\%$ ની નજીક છે.

  • [AIPMT 2007]

નિકોટીનીક એસિડ ($K_a = 10^{-5}) HNiC$ સૂત્ર વડે દર્શાવાય છે : તેના $2$ દ્રાવણ પ્રતિ $0.1$ મોલ નીકોટીનીક એસિડ ધરાવતા દ્રાવણમાં વિયોજનની ટકાવારી.......$\%$ શોધો.