પૃથ્વી કેટલા કોણીય વેગથી ભ્રમણ કરવી જોઈએ કે જેથી વિષુવવૃત પર રહેલ પદાર્થ વજનરહિત લાગે ?
$\frac{1}{{800}}\,rad/s$
$\frac{1}{{400}}\,rad/s$
$\frac{1}{{600}}\,rad/s$
$\frac{1}{{100}}\,rad/s$
એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે, જ્યારે બીજા ઉપગ્રહને $1.02\, {R}$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. બે ઉપગ્રહોના આવર્તકાળનો પ્રતિશત ફેરફાર કેટલો હશે?
પૃથ્વીની સપાટીથી શિરોલંબ ફેંકેલા પદાર્થનો નિષ્ક્રમણ વેગ $11\,km/s$ છે. જો પદાર્થને ${60^°}$ નાખૂણે ફેંકવામાં આવે તો નિષ્ક્રમણ વેગ .........$km/s$ થાય.
જો ગુરુત્વ પ્રવેગને કારણે લાગતાં પ્રવેગને વિષુવવૃત પાસે શૂન્ય કરવા પૃથ્વી પોતાની ધરી પર કેટલી કોણીય ઝડપથી ફરવી જોઈએ ?
ઉપગ્રહ $S$ પૃથ્વી ફરતે ઉપવલયાકર કક્ષામાં ભ્રમણ કરે છે.જો ઉપગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં ઘણું નાનું હોય તો ...
જો $R$ એ પૃથ્વીની ત્રિજ્યા અને $g$ એ પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વપ્રવેગ હોય, તો પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે ?