${K_a}$ ના મૂલ્યની લાક્ષણિકતા અને ઉપયોગો લખો.
$\mathrm{K}_{a}$ ના મૂલ્યની લાક્ષણિક્તા અને ઉપયોગો નીચે પ્રમાણે છે :
$(i)$ જેમ $K_{a}$ નું મૂલ્ય વધારે તેમ તે એસિડ વધારે પ્રબળ હોય છે.
$(ii)$ $\mathrm{K}_{a}$ તે પરિમાણરહિત રાશિ છે.
$(iii)$ $\mathrm{K}_{a}$ ના મૂલ્ય ઉપરથી નિર્બળ ઍસિડમાં [ $\mathrm{H}^{+}$] અને પછી $\mathrm{pH}$ ગણી શકાય છે.
$(iv)$ $\mathrm{K}_{a}$ ના મૂલ્યથી એસિડનો આયનીકરણ અંશ આલ્ફા $\alpha$ ગણી શકાય છે.
$(v)$ $\mathrm{K}_{a}$ ઉપરથી $\mathrm{pK}_{\mathrm{a}}$ ગણી શકાય છે.
$\mathrm{pK}_{a}=-\log \left(\mathrm{K}_{\mathrm{a}}\right)$
જેમ $\mathrm{pK}_{a}$ નું મૂલ્ય વધારે તેમ ઑસિડની પ્રબળતા ઓછી.
$\mathrm{K}_{a}=1 \times 10^{-1}$ | $1 \times 10^{-2}$ | $1 \times 10^{-3}$ |
$\mathrm{pK}_{a}=1$ | $2$ | $3$ |
${K_{C{H_3}COOH}} = 1.9 \times {10^{ - 5}}$ છે. $0.1$ $M$ $C{H_3}COOH$ અને $0.1$ $M$ $NaOH$ ના અનુમાપનમાં અંતિમ બિંદુએ $pH$ ગણો.
નિર્બળ એસિડ $HA$ નું $K_a$ $=$ $1.00 \times10^{-5}$ છે. જો આ એસિડના $0.100$ મોલ એક લીટર પાણીમાં દ્રાવ્ય થાય તો સંતુલને કેટલા........$\%$ ટકા એસિડનું વિયોજન થાય ?
$0.02\, M $ એમોનિયા દ્રાવણની $pH $ કે જે $ 5$$\%$ આયોનાઇઝ થાય છે.
$0.1 \,N \,CH_3COOH$ નો વિયોજન ક્રમ (વિયોજન અચળાંક $= 1 \times 10^{-5}$)
$25^{°}$ $C$ તાપમાને $BOH$ બેઇઝનો વિયોજન અચળાંક $1.0 \times {10^{ - 12}}$ છે. $0.01$ $M$ જલીય દ્રાવણમાં $OH^{-}$ ની સાંદ્રતા ....... છે.